॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૯: જાણપણારૂપ દરવાજાનું

નિરૂપણ

તા. ૨૭/૨/૧૯૭૦, કિસુમુ. બપોરની કથામાં વચનામૃત ગઢડા અંત્ય ૯ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાન અને સંતમાં મનુષ્યભાવ ન આવે એ જાણપણું કહેવાય. કોઈનો અભાવ ન આવે તે જાણપણું. મધ્ય ૪૬માં કહ્યું છે – ભગવાનના ભક્તને દેહે કરીને મરવું એ મરણ નથી, પણ ભગવાનના ભક્તનો અભાવ આવે એ મરણ છે. ‘અહોહો! મગનભાઈ કેવા ભક્તરાજ!’ એવો મહિમા સમજાય તો જાણપણું રહ્યું. દરેકના ગુણ જ લેવા. દોષ પડતા મૂકવા. ભેંસનાં શીંગડાં ભેંસને ભારે. તું ભગવાન સામું જોને! કર્તા ભગવાન છે. તેમનો આશરો હોય તો કોઈ દુઃખ ન રહે. પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈનો ભાર ના રહે એ જાણપણું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૬/૬૫]

February 27, 1970. Kisumu. During the afternoon discourse, Yogiji Mahārāj had Gadhadā III-9 read and said, “Awareness is when one does not perceive human traits in God and the Sant. Not developing an aversion to anyone is also awareness. In Gadhadā II-46, Mahārāj says, ‘For ekāntik bhaktas, death of the body is not death; rather, perceiving faults of or developing an aversion toward the devotees of God is death.’ ‘Oh! What a great devotee Maganbhāi is.’ - When one understands greatness that way, that is awareness. One only sees everyone’s virtues and leave the flaws. The horns of a water buffalo only burden the water buffalo. You look at God! When one has refuge in him, no misery remains. When one is not impressed by anyone other than Purushottam Nārāyan, that is awareness.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/65]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase