॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૧૬: સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

નિરૂપણ

સંત એ ભગવાનની મૂર્તિ

૧૯૭૬-૧૧-૬. બોચાસણ. સ્વામીશ્રી પ્રમુખસ્વામી મહારાજે છાપરેથી નળિયાં ઉખેળવાની સેવા બાદ સભામંડપમાં આવી ગઢડા મધ્ય પ્રકરણના ૧૬મા વચનામૃતનું નિરૂપણ કરતાં કહ્યું:

“ભગવાન ન હોય તો ધર્મ ભગવાનની મૂર્તિના આધારે રહે છે. તે મૂર્તિ શું? ભગવાનના સંત એ ભગવાનની મૂર્તિ. મહારાજે કહ્યું છે: ‘સંત માનજો મારી મૂરતિ રે...’ કૃષ્ણ ભગવાન ગયા પછી ઉદ્ધવ દ્વારા પ્રગટપણું રહ્યું. ગુણાતીત ભાવને પામેલા સંતમાં ભગવાન પ્રગટ હોય છે. ચાર પ્રકારના સંતની વાતો બધા ધર્મમાં છે. કુરાનમાં પણ તરીયતી, શરીયતી, હકીકતી અને મારફતી સંત કહ્યા છે. સંન્યાસીમાં પણ કુટીચક, બહૂદક, હંસ અને પરમહંસ હોય છે. વચનામૃતમાં દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ જેવા સંતની વાત કહી છે. તેમાં મારફતી, પરમહંસ ને વડવાનળ જેવા સંતમાં ભગવાન પ્રગટ રહે છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૨૪૭]

The Sant is the Murti of God

November 6, 1976. Bochasan. Swamishri Pramukh Swami Maharaj was involved in the sevā of removing the roof tiles in Bochasan. Afterward, he came to the sabhā hall and explained Vachanamrut Gadhada II-16:

“When God is not present, dharma remains at the refuge of God’s murti. What is the murti? The Sant of God is God’s murti. Maharaj himself said: ‘Sant mānjo māri murti re...’ After Krishna left the earth, he remained present through Uddhav. Maharaj remains present through one who is Gunātit. All of the religions mention four types of eminent sant. In the Qur’an, Tariyati, Shariyati, Hakikati, and Marfati are the four types mentioned. Among the sannyasins, Kutichak, Bahudak, Hansa, and Paramhansa are mentioned. In the Vachanamrut, Maharaj mentioned a sant that is like a flame, a torch, lightning, and the valvānal fire. God is present though the Sant that is like Marfati, Paramhansa, or valvānal fire.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/247]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase