॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૧૭: સ્તુતિ-નિંદાનું

મહિમા

તા. ૮/૧૨/૧૯૬૧, મુંબઈ. મંગળપ્રવચનમાં યોગીજી મહારાજ કહે, “અઠવાડિયે લોયા ૧૭ વાંચી નિરૂપણ કરવું. બે કલાક કાઢવા. સ્વામી ગામડે વંચાવતા. જ્ઞાને કરીને મૂંઝવણ ટળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૧]

8 December 1961, Mumbai. During the morning discourse, Yogiji Mahārāj said, “Vachanāmrut Loyā 17 should be read and explained weekly. Spare two hours. [Gunātitānand] Swāmi had this read in the villages. Frustration can only be eradicated through knowledge.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/251]

મહિમા

તા. ૧૪/૧/૧૯૬૪, મુંબઈ. સવારે વચનામૃત લોયા ૧૭મું વચનામૃત વંચાવી યોગીજી મહારાજ કહે, “આ સિદ્ધ કરીએ તો દેશકાળ કો...ઈ દી’ ન લાગે. વિષય સારુ બખેડો ન થાય. ધમાલ ને બધું બંધ. આ વચનામૃત ઉત્તમ પ્રકારનું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૭૫]

14 January 1964, Mumbai. In the morning, Yogiji Mahārāj had Vachanāmrut Loyā 17 read before saying, “If this is perfected, then adverse circumstances will never be able to deflect us. One will not quarrel over sensual pleasures (vishays). Quarreling will end. This Vachanāmrut is one of the excellent ones.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/575]

મહિમા

તા. ૨૨/૩/૧૯૬૬, મુંબઈ. મંગળપ્રવચનમાં વચનામૃત લોયા ૧૭ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “લોયા ૧૭ સિદ્ધ કરવું. જીવનમાં લીટીએ લીટી ઉતારવી. પાયો અચળ થાય, તો મન ઘાટ ન કરે. આજે જ કરી નાખો. આ તો બહુ સુગમ. તમે, કિશોરભાઈ! મોઢે કર્યું? ગૃહસ્થને નો કરાય? હવે કરજો. સ્વામીની પ્રસાદીનું છે. શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજના પ્રતાપે સિદ્ધ થઈ જાશે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૩૬]

22 March 1966, Mumbai. During the morning discourse, while discoursing on Vachanāmrut Loyā 17, Yogiji Mahārāj said, “Perfect Vachanāmrut Loyā 17. Each line should be imbibed in our life. If one’s foundation becomes strong, then their mind will not desire anything. Do it today. This is very easy. You, Kishorebhai! Have you memorized it? Householders cannot do it? Now do it. This is the sanctified Vachanāmrut of [Gunātitānand] Swāmi. With the grace of Shāstriji Mahārāj and Bhagatji Mahārāj, it will be perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/236]

મહિમા

તા. ૬/૮/૧૯૬૫, મુંબઈમાં મંગળ પ્રવચનમાં યોગીજી મહારાજ કહે, “લોયા ૧૭ કોને મોઢે કરવાનું બાકી છે? સૂતાં પહેલાં, ખાતાં પહેલાં હંમેશાં બોલવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૯૬]

6 August 1965, Mumbai. During the morning discourse, Yogiji Mahārāj asked, “Who has yet to memorize Vachanāmrut Loyā 17? Before sleeping, before eating, it should always be recited.”

[Brahmaswarup Yogiji Mahārāj: 4/96]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase