॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫: પતિવ્રતા અને શૂરવીરપણાનું

નિરૂપણ

તા. ૧૨/૩/૧૯૬૩, મુંબઈ. કપોળવાડીમાં વચનામૃત ગઢડા મધ્ય ૫ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “સ્વરૂપનિષ્ઠા બેઠી છે કે નહીં તે તપાસવું. બેસાડી દ્યો. છૂટકો નહીં. અંગ ન બંધાણું તો ધામમાં નહીં જવાય. હજારો શબ્દો લાગુ પડશે. જૂઠું નથી. પતિવ્રતાપણું હશે તો જ અક્ષરધામમાં તેડી જાશે. બધા ભગવાન આના કરેલા ભગવાન છે. આવી સ્વરૂપનિષ્ઠા તમારે થાય માટે આ વચનામૃત કઢાવ્યું છે.

“આઘુંપાછું થતું હોય તો, છેલ્લા ૧૬ અને મધ્ય ૫ વિચારવાં. સ્વરૂપનિષ્ઠા પછી સંતમાં હેત થશે. નહીં તો ફસકી જશે. થડ પાકું કરો – સ્વરૂપનિષ્ઠાનું. પછી બે આનાનો સોળ આની આનંદ આવે. બીજા કણેથું ખાય છે. આપણે ઘી-કેળાં થઈ ગયાં. મહારાજ પ્રવેશ કરીને સમજાવી દેશે. એક થડ પકડો. બે ભગવાન હશે તો તકરાર કરશે. તેમાં આપણે શું? તે કોઈ દી’ પૂછવાનું નહીં રહે. ગેડ બેઠી હોય, અંગ બંધાણું હોય, તો ગડભાંજ નીકળી જાય. વિશ્વાસે ગેડ બેસે. આપણી મેળે કે શાસ્ત્રથી નહીં. લાખો ભક્તોએ મહારાજને આચાર્ય જેવા, કૃષ્ણ જેવા કે વૈકુંઠના રામ જેવા કહ્યા. તે ધામનો તો નાશ થાય છે. તમને હેત છે તો મનના ગોટા છોડી દો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૮]

March 12, 1963. Mumbai. In Kapolvādi, Yogiji Mahārāj explained Vachanāmrut Gadhadā II-5, “One should examine if one has thoroughly understood God’s form (swarup-nishthā). Understand it. There is no option. If one has not developed these inclinations (of fidelity and courage), one will not go to Akshardhām. Thousands of words apply to this. This is not false. If one has fidelity to God, then he will take one to Akshardhām. All of the other (inferior) gods were made by this God (Shriji Mahārāj). So that you understand Shriji Mahārāj’s form this way, this Vachanāmrut was read.

“If one is shaky in their understanding, then contemplate on Gadhadā III-16 and Gadhadā II-5. After firm swarup-nishthā one will develop love for the Sant. Otherwise, one will slip away. Make the base strong - the base of swarup-nishthā. Then one will experience 100% percent bliss. Others are eating simple foods. We eat ghee and banānās (we have everything available). Mahārāj will enter us and explain everything if we hold on to the base. If there are two Gods, they will quarrel. How will we benefit? If this is firmly understood and we understand the inclination, then all doubts will be removed. Understanding comes from trust, not from scriptures or not by ourselves. Hundreds of thousands believed Mahārāj was equal to an āchārya, some like Krishna, and some like Rām in Vaikunth. Those abodes are destroyed. You have affection, so let go of your mind’s doubts.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/448]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase