॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૩૯: વિશલ્યકરણી ઓષધિનું

નિરૂપણ

ઑગસ્ટ, ૧૯૫૯, મુંબઈ. યોગીજી મહારાજ કહે, “આત્મા-પરમાત્માનું જ્ઞાન શું? અંત્ય ૩૯ પ્રમાણે આત્મા અને પરમાત્માનું સંલગ્ન જ્ઞાન જેને હોય, તે જ સત્સંગી. આવી રીતનો જે સત્સંગી થયો હોય તો મોળો પડે જ નહીં. તેને દેહ ઉપર આધાર ન હોય. એક જ્ઞાન જે ભગવાન, તે ઉપર જ આધાર હોય. એ જ્ઞાનની સ્થિતિ, કોઈ પાત્ર બને તો આજે પણ મોટાપુરુષ એવું જ્ઞાન તેને આપે...

“ચાર પ્રકારની ઔષધિ છે: સંધિની, વર્ણહરણી, વિશલ્યકરણી અને સંજીવની. તેનાં ચાર સ્વરૂપ: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ભક્તિ. તેના ચાર વચનામૃત: ગ. મ. ૨૮, લો. ૭, છે. ૩૯ અને મ. ૧૦; આ ચાર વચનામૃતો સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૬૦૦]

August 1959, Mumbai. Yogiji Mahārāj said, “What is the knowledge of ātmā and Paramātmā? According to Gadhadā III-39, a true satsangi is one who understands the knowledge of both ātmā and Paramātmā. One who has reinforced their status as a satsangi in this manner will never fall back. Such a satsangi never depends on his body; rather one remains dependent only on God. If one becomes worthy, the great Purush would give that knowledge and help one to attain that state of understanding.

“There are four types of herbal medicines: sandhini, varnaharni, vishalyakarani, and sanjivani. Their four forms: dharma, gnān, vairāgya and bhakti. The four Vachanāmruts relating to these are Gadhadā II-28, Loyā 7, Gadhadā III-39 and Gadhadā II-10 respectively; these four Vachanāmruts should be perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/600]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase