॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬૮: અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું

પ્રસંગ

તા. ૫-૧૦-૮૮ બુધવાર, મેનહાસેટ. પ્રમુખસ્વામી મહારાજ બપોરનું ભોજન લઈ વચનામૃત ગઢડા પ્રથમ ૬૮ વંચાયું. મેં પૂછ્યું, “આ વચનામૃતમાં કહ્યા મુજબ મોટા જે સત્પુરુષ તથા પરમેશ્વર તે બધું જ જાણે છે... તો પૂજારી કે દર્શનાર્થીનાં છળકપટ કેમ ચલાવી લેતા હશે! આપ બધાનું જાણો છો છતાં દરેકને હેત કરો છો તો મુખોમુખ તેની ભૂલની ઓળખાણ શા માટે નથી કરાવતા?”

સ્વામીશ્રી કહે, “મોટાપુરુષ બધાનું બધું જાણે છે, સમજતા પણ હોય, પણ કહેવાની રીતે કહેતા હોય. જીવ પાછો ન પડી જાય, એવું કરતા હોય. જાણે છે (પોતે) પણ કોઈને કહેતા નથી. કહેવા માંડે તો કોઈ ઊભું રહે જ નહિ. ઊઠી ઊઠીને હાલતા જ થઈ જાય. આ સમજણ તો કથાવાર્તામાં બેસે, શબ્દ પડે તેમ તેમ સમજાતું જાય ને પાછી વૃત્તિ વધતી જાય....”

- સાધુ અક્ષરજીવનદાસ

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬]

October 5, 1988. After lunch, Pramukh Swami Maharaj had Vachanamrut Gadhada I-68 read. I asked, “According to this Vachanamrut, God and the Satpurush both know... so then why do they allow the deception of the pujāri or those who come for darshan? You know everything, yet you only show love for everyone. Why do you not show them their mistakes in person?”

Swamishri answered, “The Mota-Purush knows all and understands all. However, there is a proper way to point out someone’s mistakes. They ensure the jiva does not fall back (when his mistakes are pointed out). He knows but he does not tell anyone. If he did start to tell everyone, then no one would remain standing. Everyone would pack up and leave. Understanding comes from listening to kathā-vartā. When they hear the words of the kathā and imbibe them, then one gains the understanding and they withdraw their vrutti...”

Sadhu Aksharjivandas

[Jeva Me Nirakhya Re - Part 6]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase