॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૮: અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું

નિરૂપણ

તા. ૧૯૭૭/૭/૨૮, લંડન. આજે વચનામૃત ગઢડા પ્રથમ ૨૮ના આધારે કથારસની ઉત્તમ જમાવટ કરતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે:

“ભગવાન અને સંતનું કાર્ય અટકતું નથી. અભાવ-અવગુણ લઈને આપણે ખોટનું ગાડું આપણે ત્યાં લાવીએ છીએ. આત્મારૂપે થાય ત્યારે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના થાય. આપણે ભલે લાખો પાઉન્ડ સેવા કરી હોય પણ ‘આપણે કાંઈ નથી’ એમ માનવું. બીજાએ ભલે પાંચ પાઉન્ડ સેવા કરી હોય તો પણ એનું સારું જોવાય અને મહત્તા સમજાય. જેમ જેમ સત્સંગ કરે તેમ તેમ સમાસ થતો જાય. સમાસ શું? નાના-મોટા દરેકનો વિશેષ ને વિશેષ મહિમા સમજાય. તો મોટપને પામે. મોટપ શું? ભગવાન ને સંતનો રાજીપો મળે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૩૭૧]

July 28, 1977, London. Today, Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada I-28, “The work of God and the Sant never stops. By perceiving faults in others, we load the bullock cart with deficiencies and bring it to ourselves. When one behaves as the ātmā, then one develops a feeling of ‘vasudhaiva kutumbakam’ (the whole world is one family). Even if we offer 100,000 pounds to God, we should believe we are nothing. And if someone else offers 5 pounds, we should see the good in them and understand their greatness. As we continue to practice satsang, the more we benefit. What is that benefit? To increasingly understand the greatness of the young and the old. Then, one achieves greatness. What is greatness? When one receives the rājipo of God and the Sant.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: 3/371]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase