॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૧: સીતાજીના જેવી સમજણનું

મહિમા

તા. ૧૭/૫/૧૯૬૩, સરદારગઢ, યોગીજી મહારાજે બપોરની સભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૧મું વંચાવી વાત કરી, “આ વચનામૃત જીવમાં ઉતારવા જેવું છે. આ ઉતારે તો બધા દેશકાળ ઊડી જાય. એક જ ઉતારવા જેવું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૯૨]

17 May 1963, Sardārgadh. Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā III-11 read in the afternoon assembly and said, “This Vachanāmrut is worthy enough to be imbibed into one’s jiva. If one does this, one will be rid of all adversities. This is the one worth imbibing.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/492]

નિરૂપણ

તા. ૧૭/૫/૧૯૬૩, સરદારગઢ. યોગીજી મહારાજ બપોરની સભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૧મું વંચાવી વાત કરતાં કહે, “... સીતાજીને કેટલો મહિમા? દુઃખ તો પાતાળ જેટલું હતું, પણ જ્ઞાનની સમજણે કરીને ‘કાંઈ દુઃખ નથી’ એમ કહેવરાવ્યું. સુખે ભજન એટલે કે હેતથી ભજન કરવાનું કહ્યું. તમથી વિમુખ નહીં થાઉં. બીજો તો ‘જય સ્વામિનારાયણ!’ પહેલી ગાડી પકડે. આવે જ નહીં. સીતાજીને અવગુણ લેવાનો ટાઇમ તો હતો, પણ એમાં અવગુણ ન લીધો. તે સમજણ વખાણી. કોઈ રીતે ભૂલ વિના ટોકે, ન હોય ને ટોકી પાડે, તો પણ અવગુણ ન લે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૯૩]

May 17, 1963, Sardārgadh. After having Vachanāmrut Gadhadā III-11 read during the afternoon discourse, Yogiji Mahārāj said, “How much greatness of Shri Rām did Sitāji understand? She experienced grave misery; but because of understanding (the greatness of God), she did not consider the misery and sent a message saying I experience no misery; I will ‘happily worship’ you, meaning with love; I will not turn away from you.

“Others (without this understanding) would say ’Jai Swāminārāyan’ and catch the first train out, never to return. Sitāji had time to find a fault in Shri Rām; however, she refrained from doing so. This level of understanding has been praised (in this Vachanāmrut). One with an understanding like Sitāji would not engage in fault finding, even if rebuked for no reason.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/493]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase