॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૭: વજ્રની ખીલીનું

મહિમા

આ વચનામૃત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું પ્રિય વચનામૃત છે. તા. ૧/૧/૧૯૮૬ના રોજ સારંગપુરમાં તેઓને પૂછવામાં આવેલું, “આપનું વધુમાં વધુ પ્રિય વચનામૃત કયું અને શા માટે?”

ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું, “આમ તો બધાં પ્રિય વચનામૃત છે. મહારાજનાં છે એટલે એમાં કોઈ પ્રિય-અપ્રિય જેવું નથી. પણ સ્વાભાવિક રીતે આપણને બધાં વચનામૃતમાં છેલ્લાનું સાતમું વચનામૃત છે એમાં જરા વધારે એ (પ્રિય) લાગે. તેમાં મહારાજ કહે છે: ‘જેને કલ્યાણ ઇચ્છવું હોય તેને માટે ભગવાન અને સંત વિના આ જગતમાં કોઈ વસ્તુ સુખદાયક નથી.’ એવું આપણા મનમાં બરોબર દૃઢ થયું હોય તો પછી આપણને પ્રત્યક્ષ ભગવાનમાં અખંડ પ્રીતિ, હેત રહે. એટલે સ્વાભાવિક રીતે એ (વચન) ઉપર આપણને વધારે રુચિ રહે કે આવું આપણા જીવમાં દૃઢ કરવું. પછી એને માટે જે કાંઈ કરવું પડે એ આપણે કરવાનું. એટલે એ ઉપર જરા વધારે રુચિ રહે કે આ એક વચનામૃત આપણે સિદ્ધ થાય ને આ રીતે કરીએ તો મહારાજ રાજી થઈ જાય.”

January 1, 1986, Sārangpur. This Vachanāmrut is Param Pujya Pramukh Swāmi Mahārāj’s favorite Vachanāmrut. Once, he was asked, “What is your most favorite Vachanāmrut and for what reason?”

Swāmishri revealed, “In a way, all Vachanāmruts are dear to me; therefore there is no such favorite or not favorite. However, I have a natural inclination towards Vachanāmrut Gadhadā III-7. In this Vachanāmrut, Mahārāj says, ‘Those that aspire to achieve ultimate liberation should not consider anything in this world to be more blissful than God and the Sant.’ If we have resolutely fixed this thought into our mind, we can maintain constant love and affinity towards the manifest form of God. Therefore, I have a natural liking for these words – that we have to consolidate this understanding in our jiva. This means we should do whatever we have to do for the Sant. So, I have a preference for this Vachanāmrut – that if we imbibe this one Vachanāmrut, Mahārāj will be pleased.”

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase