॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૯: પાડાખારનું

મહિમા

યોગીજી મહારાજ કહે, “કારિયાણીનું ૧૦મું સિદ્ધ કરવું. ત્રણ વાર વાંચવું. છેલ્લી લીટીઓ વિચારવી.”

[યોગીવાણી: ૨૯/૧]

Addressing the youths in Jesangpura in 1957, Yogiji Mahārāj said, “You should imbibe the teachings of Vachanāmrut Kāriyāni 10. Read it three times and contemplate on the final lines of the text.”

[Yogi Vāni: 29/1]

નિરૂપણ

વચનામૃત કારિયાણી ૯ સમજાવતાં યોગીજી મહારાજે કહ્યું, “રીસ ન ચડે અને અવગુણ ન આવે એનો ઉપાય નિર્દોષભાવ. સંબંધવાળા છે, એકાંતિક છે, એમ ભક્તિ હોય. ભગવાન જેવા અક્ષરધામમાં સાકાર છે, તેવા જ પ્રગટ છે – એવો મહિમા હોય તો ‘તુલસી જા કે મુખનસે...’ સંબંધવાળાને માટે દેહ આપી દે. અવગુણ આવે છે તો ભક્તિ અને મહિમા બે વધતાં નથી. આંટી પડે તેને ખરું હેત ન કહેવાય.”

[યોગીવાણી: ૧૦/૪૯]

While explaining Vachanāmrut Kāriyāni 9, Yogiji Mahārāj said, “Nirdoshbhāv is the means to avoid being offended or developing an aversion [toward the Satpurush or devotees]. By understanding their association [with God] and regarding them as ekāntik - that is devotion. Just as God in Akshardhām has a definite form, he is also present on this earth - when one understands his greatness this way, then one lives according to the verse ‘Tulsi jā ke mukhanse’ and is ready to sacrifice one’s body for those associated with God. If an aversion develops, one is unable to progress in one’s devotion and understanding. Developing a grudge is not a sign of true affection.”

† This is in reference to the verse: ‘Tulsi jā ke mukhanse, bhule nikse Rām, tāke pagki paheniyā, mere tan ki chām.’ Tulsidās says that even if someone utters the name of Lord Rām by mistake, I would offer my skin to make shoes for their feet. Even such an insignificant association to Lord Rām was enough for Tulsidās.

[Yogi Vāni: 10/49]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase