॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૬: મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડ્યાનું

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “મરણદોરીના વચનામૃતમાં મહારાજ કહે છે: ‘જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો હૈયામાં અભાવ આવ્યો એ એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો.’ એકાંતિક ધર્મમાંથી પડવું એ જ એકાંતિકને મરણ છે. ભગવાન ને ભગવાનના સંતનો અવગુણ લેવો એ પંચ મહાપાપથી પણ મોટું પાપ છે. માટે સેવા થાય તે કરવી, પણ અસેવા જે અવગુણ લેવો, તે ક્યારેય ન કરવું.”

[યોગીવાણી: ૭/૨૯]

Yogiji Mahārāj said, “In the Vachanāmrut titled ‘The Death-line’, Mahārāj explains that when an aversion develops in one’s heart toward God or his Sant, it should be known as falling from ekāntik dharma. To fall from ekāntik dharma is death for an ekāntik. To find a fault in God and his Sant is a sin greater than the five grave sins. Thus, one should perform service if able, but never perform disservice, which is finding faults.”

[Yogi Vāni: 7/29]

નિરૂપણ

ગઢડા મધ્ય ૪૬ વચનામૃત સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ગમે તેટલા પૂજાતા હોય, ગાદી-તકિયે બેઠા હોય, સદ્‌ગુરુ હોય, પણ શાસ્ત્રીજી મહારાજ જેવાનો અવગુણ હોય તો જીવતા છતાં મરેલા છે.”

[યોગીવાણી: ૨૪/૨૫૭]

Explaining Vachanāmrut Gadhadā II-46, Yogiji Mahārāj said, “Regardless of how much one is worshiped or seated upon a grand dais or considered a sadguru, if one perceives faults in a someone like Shāstriji Mahārāj, then one is considered dead despite being alive.”

[Yogi Vāni: 24/257]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase