॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૧: જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું

નિરૂપણ

યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો: “બ્રહ્મરૂપ કેમ થવાય?”

ત્યારે યોગીજી મહારાજ કહે: “વરતાલના અગિયારમા વચનામૃત પ્રમાણે આ સાધુને બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચને તેનો સંગ કરે તો અક્ષરરૂપ થાય, અને આવો થાય ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય. એવો ભાવ અને હેત થવું જોઈએ. બ્રહ્મરૂપ થવાનું વચનામૃત વરતાલ-૧૧ સિદ્ધ કરવું. ગુણાતીત સત્પુરુષ સાથે દૃઢ હેત કરે અંતરાય ટાળી આત્મબુદ્ધિથી જોડાઈ જાય તો બ્રહ્મરૂપ કરી મૂકે.”

[યોગી વાણી: ૨૫/૭૭]

Yogiji Mahārāj was asked a question, “How can one become brahmarup?”

Swāmishri replied, “As per Vachanāmrut Vartāl 11, when one believes this Sādhu to be brahmarup and associates with him through thought, deed and word, one becomes aksharrup. Only then can one remain in the service of Purushottam. One should develop such feelings and affection. One should perfect Vachanāmrut Vartāl 11 – which describes how to become brahmarup. If one develops intense love for the Gunātit Satpurush, removes any barriers with him and attaches oneself to him with ātmabuddhi, then he will make one brahmarup.”

[Yogi Vāni: 25/77]

નિરૂપણ

વડતાલનું ૧૧મું વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ પૂછ્યું, “આત્મબુદ્ધિ વધે કે પ્રીતિ વધે?” તેનો ઉત્તર આપતાં પોતે જ કહ્યું, “ઘરનાં પાંચ માણસ ભેગાં રહેતાં હોય - આત્મબુદ્ધિ હોય, પણ જો બોલાચાલી થતી હોય તો અંતરાય પડી જાય; ને દૃઢ પ્રીતિ હોય તો અંતરાય ન પડે. માટે ગોપીઓના જેવી પ્રીતિ વધે. પ્રીતિ શું? પ્રિયતમની મરજી લોપાય નહિ.”

[યોગી વાણી: ૨૪/૧૦૨]

While explaining Vachanāmrut Vartāl 11, Yogiji Mahārāj asked, “What is greater - ātmabuddhi or intense love?” Answering this himself, Swāmishri replied, “In a house, five people live together and they have ātmabuddhi for one another. However, if a dispute was to arise, then a barrier would arise between them. On the other hand, if one possesses intense love, no barrier would arise. The intense love that the gopis possessed excelled all [other types of love]. What is love? In no way would one would go against God’s wishes.”

[Yogi Vāni: 24/102]

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “વરતાલ-૧૧માં કહ્યું: મોટાપુરુષના જેવી સ્થિતિ થાય તો મહિમા સમજાય. તે સ્થિતિ કઈ? તો નિર્દોષબુદ્ધિની સ્થિતિ.”

[યોગી વાણી]

Yogiji Mahārāj said, “Vachanāmrut Vartāl 11 states, ‘If one attains a spiritual state similar to that of the Motā-Purush, one will understand his greatness.’ Which state is this? The state of perceiving God and the Sant as completely innocent (nirdosh-buddhi).”

[Yogi Vāni: 24/323]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase