॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૧૪: ‘અન્તે યા મતિઃ સા ગતિઃ’નું

મહિમા

તા. ૧૦/૭/૧૯૬૧, મુંબઈથી સ્વામીશ્રીએ એક સુંદર પ્રેરણા પત્ર ‘સ્વામિનારાયણ પ્રકાશ’ દ્વારા સમગ્ર સત્સંગ સમાજ પર લખ્યો. તેમાં જણાવ્યું, “... દાસના દાસ થાવું. ગઢડા પ્રથમ ૧૪ ને ગઢડા મધ્ય ૬૨, તેમાં દાસનાં લક્ષણ કહ્યાં છે, તે વાંચી વિચારવું. માટે સંતો તથા હરિભક્તો, મહારાજ તથા સ્વામીનું બળ રાખીને દાસત્વ-ભક્તિ સિદ્ધ કરવી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૬]

10 July 1961, Mumbai. Yogiji Mahārāj wrote an inspiring letter from Mumbai (which was published in the Swāminārāyan Prakash) to the Satsang community: “Become a servant of servants. The attributes of a true servant (dās) have been described in Gadhadā I-14 and Gadhadā II-62; one should read and think about this. Therefore, sadhus and devotees should keep the strength of Mahārāj and Swāmi and perfect their devotion of servitude (dāsatva-bhakti).”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/206]

યોગીજી મહારાજ કહે, “મોટાપુરુષના સમાગમથી દેહાભિમાન ઘસાઈ જાય છે અને દાસત્વભક્તિ આવે છે. દાસત્વપણું એ ભગવાનનો ગુણ છે. દાસત્વભક્તિ આવે ત્યારે પૂરું થાય. ગઢડા પ્રથમનું ૧૪મું વિચારવું. ગઢડા મધ્ય ૭મું શાસ્ત્રીજી મહારાજના અંગનું વચનામૃત. આવાં વચનામૃતો વાંચવાં, વિચારવાં અને સિદ્ધ કરવાનું તાન રાખવું, ત્યારે મોટા રાજી થાય.”

[યોગીવાણી: ૧૮/૩]

Yogiji Mahārāj said, “By remaining in the company of a Motā-Purush, one’s affection for the body wears away and one attains the virtue of devotion with servitude (dāsatva-bhakti). To behave with servitude is one of the divine virtues of God. When one attains this virtue, one becomes complete. One should contemplate on the words of Vachanāmrut Gadhadā I-14. Vachanāmrut Gadhadā II-7 was Shāstriji Mahārāj’s favorite Vachanāmrut. One should read such Vachanāmruts, contemplate on them and develop a strong resolve to imbibe them. As a result, the Motā-Purush becomes pleased.”

[Yogi Vāni: 18/3]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase