॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૨: બે સેનાનું, નરનારાયણ પધરાવ્યાનું

મહિમા

યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬ – હઠ, માન અને ઈષ્યનો ત્યાગ કરવાનું અને ભીડો વેઠવાનું વચનામૃત તથા ગઢડા મધ્ય ૨૨ – નિશાનનું; આ બે વચનામૃત સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]

Yogiji Mahārāj said, “Vachanāmrut Gadhadā I-76 refers to forsaking obstinacy, egotism and jealousy and also tolerating hardships; Gadhadā II-22 refers to our aim. These two Vachanāmruts should be perfected.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/194]

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આફ્રિકાના દ્વિતીય પ્રવાસે જતાં પૂર્વે મુંબઈમાં તેમની ડાયરીની તા. ૨૪-૧૦-૧૯૫૯ની નોંધમાં લખ્યું છે: “સહુએ સિદ્ધાંત ઉપર નજર રાખી ગઢડા મધ્ય ૨૨મું સિદ્ધ કરવું. શ્રીજીમહારાજે સિંધુડા વગાડ્યા છે. અજ્ઞાનરૂપી અંધારું કાઢી નાખ્યું છે ને સૌને શાંતિ આપી દીધી છે. આજ્ઞા-ઉપાસના દૃઢ રાખો. આ અમારી આટલી ભલામણ છે તો જીવમાં ઉતારશો ને ખુમારી રાખજો ને મોળા ન પડવું, બળ રાખવું. બળ મહારાજ સ્વામી પ્રેરશે.” વળી, આ જ ધર્મપ્રવાસ દરમ્યાન સંવત ૨૦૧૫ (ઈ. સ. ૧૯૫૯)ના નવા વર્ષના આશીર્વાદ યુગાન્ડા દેશના પાટનગર કંપાલાથી ભારતના હરિભક્તો ઉપર પત્ર દ્વારા પાઠવ્યા હતા. તેમાં પણ આ જ વચનામૃત સિદ્ધ કરવા આદેશ આપ્યો હતો.

[ચલો ચલેં હમ અક્ષરધામ: ૮૩]

Prior to departing for his second Satsang tour of Africa, Brahmaswarup Yogiji Mahārāj noted in his diary dated 24 October 1959 in Mumbai: “Everyone should focus on the principle and perfect Gadhadā II-22. Shriji Mahārāj has blown the horns loud and clear. He has eradicated darkness in the form of ignorance and bestowed peace to all. One should keep āgnā and upāsanā firm. This is my recommendation, so please imbibe it in one’s jiva and keep pride and never fall back; remain courageous. Mahārāj and Swāmi will inspire such strength.”

Moreover, during this Satsang tour in 1959 (Samvat 2015) in Kampala, the capital of Uganda, Yogiji Mahārāj wrote the New Year blessings in a letter to the devotees residing in India. He again wrote similar sentiments and instructed everyone to perfect this particular Vachanāmrut.

[Chalo Chale Ham Akshardham: 83]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase