॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૫: પાટો ગોઠ્યાનું

મહિમા

યોગીજી મહારાજ કહે, “સ્વરૂપનિષ્ઠા અને મહિમા એ વરને ઠેકાણે છે અને બીજાં સાધન સર્વે જાનને ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠાનું વચનામૃત ગઢડા મધ્ય ૯ અને ગઢડા અંત્ય ૩૮ એ બે વચનામૃત સમજાશે ત્યારે નિષ્ઠા દૃઢ થશે. સ્વરૂપનિષ્ઠા અને આશરો દૃઢ રાખવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૫]

Yogiji Mahārāj said, “Understanding God’s form (swarup-nishthā) and knowledge of his greatness (mahimā) are equivalent to the bridegroom and other endeavors are equivalent to the bridegroom’s party. When one understands the two Vachanāmruts of swarup-nishthā – Gadhadā II-9 and Gadhadā III-38, one’s conviction will become firm. Keep conviction and refuge firm.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/185]

યોગીજી મહારાજ કહે, “મધ્યનું ચોવીસમું અને છેલ્લાનું આડત્રીસમું, એ બધાં જ્ઞાનનાં સર્વોપરી વચનામૃતો છે.”

[યોગીવાણી: ૨૪/૩૦]

Yogiji Mahārāj said, “Vachanāmruts Gadhadā II-24 and Gadhadā III-38 are all Vachanāmruts which contain the supreme type of spiritual knowledge.”

[Yogi Vāni: 24/30]

તા. ૯/૧/૧૯૫૭, ત્રિચિનાપલ્લીમાં યોગીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય ૩૮મું વચનામૃત બોલ્યા અને વાત કરી કે, “આવી રીતની સર્વોપરી દૃઢ નિષ્ઠા સહિતની જો શ્રીજીમહારાજની ઉપાસના હોય તો જ બ્રહ્મરૂપ થવાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૯]

9 January 1957, Tiruchirappalli (formerly known as Trichinopoly in English). Yogiji Mahārāj narrated Vachanāmrut Gadhadā III-38 and said, “If one understands Shriji Mahārāj’s upāsanā coupled with firm conviction as explained in this Vachanāmrut , only then will one become brahmarup.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/198]

યોગીજી મહારાજ કહે, “સર્વોપરીપણાનું વચનામૃત છેલ્લાનું ૩૮. છેલ્લી શિખનું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૮૨]

Yogiji Mahārāj said, “Vachanāmrut Gadhadā III-38 is supreme – the final teachings [of Mahārāj].”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/82]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase