॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૩૩: નિષ્કામી વર્તમાનનું

નિરૂપણ

યોગીજી મહારાજ કહે, “નિષ્કામી વર્તમાન વિના વિદ્યા, શાસ્ત્ર ભણ્યા હોય તોય કાંઈ નહીં. વિદ્યા નિષ્ફળ. ત્યાગ નિષ્ફળ. સંકલ્પ થાય તો માળા ઘમકાવવી. સ્ત્રીમાં વાસના રહી તો બધું વ્યર્થ. સારા એકાંતિક એની ઇચ્છા નથી કરતા. ત્યાગી થઈને ઇચ્છા કરે તે મૂર્ખ છે. શિખર દૂરથી સારાં દેખાય. નજીકથી પાણા દેખાય. પથરા!... મહારાજ પરમહંસોને કહે છે કે એમાં પડે તો સીધો નરકમાં જાય. એમ ધન ને સ્ત્રી હૃદયમાંથી કાઢી નાખીએ તો અક્ષરધામમાં બેઠા છીએ... સ્ત્રી-પુરુષનો દેહ મલિન ને માયિક છે. બધું હાડકાંનું છે. તેની શુદ્ધ મુમુક્ષુ પરમહંસ કેમ ઇચ્છા કરે? મહારાજે તેની હડતાલ પાડી. અભાવ કરી દેવો.”

[યોગીવાણી: ૨૮/૪]

Yogiji Mahārāj said, “Without observing the vow of non-lust, even if one has studied the scriptures and gained scriptural knowledge, it amounts to nothing. This knowledge is in vain. Physical renunciation (tyāg) is in vain. If desires sprout, start chanting with a mālā. If desires for a woman remain, everything is futile. An ekāntik [bhakta] does not desire women. A renunciant who desires a woman is a fool. The summits of a mountain look beautiful from a distance, but when close, all you see are stones. Mere stones! Mahārāj told the paramhansas that one will go to narak if one falls for this (women and wealth). If we remove desires for women and wealth from our heart, we are already sitting in Akshardhām. The body of men and women is impure and characterized by the qualities of māyā. It is composed of bones. Why would a pure aspirant like a paramhansa desire it? Mahārāj protested this; so one should develop an aversion [to women and wealth].”

[Yogi Vāni: 28/4]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase