॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૫: દૈવી-આસુરી થયાના હેતુનું

નિરૂપણ

યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, “આસુરીભાવ જીવમાં છે તેનો હેતુ કયો?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “... મુખ્ય હેતુ એ કે સત્પુરુષનો જેની ઉપર રાજીપો થાય તે દૈવી. એકાંતિક ભક્તને દુખવે તો આસુરી થાય. એકાંતિક તો દુખાતો નથી, પણ તેમાં રહેલા ભગવાન દુખાઈ જાય છે.”

[યોગીવાણી: ૨૫/૪૯]

Yogiji Mahārāj was asked a question, “What is the cause of demonic traits in the jiva?”

Swāmishri replied, “The main reason is that one who receives the grace of the Satpurush becomes divine. If one hurts the ekāntik bhakta, one will become demonic. The ekāntik [bhakta] is not hurt; however, God residing within him is hurt.”

[Yogi Vāni: 25/49]

બીજે દિવસે જમ્યા પછી બપોરની કથામાં સ્વામીશ્રી વડતાલ પ્રકરણનું પંદરમું વચનામૃત વંચાવતા હતા. એમાં મોટાપુરુષના કોપની વાત આવી. ત્યારે સ્વામીશ્રીએ પૂછ્યું, “સંતનો કોપ શું?” પછી પોતે જ એ પ્રશ્નનો ઉત્તર કરતાં કહ્યું, “સંત કોઈને ઠપકો ન દે; પણ ‘આ સારો નથી’ એમ (સંતને) થઈ જાય એ કોપ. એમાં જીવનું ભૂંડું થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫/૪૭૧]

The next day, during the afternoon discourse, Swāmishri has Vartāl 15 read. In that, the wrath of a Satpurush was mentioned. Swāmishri asked, “What is the wrath of the Sant?” He himself answered, “The Sant does not reprimand anyone, but simply says, ‘This one is not good.’ Even if he simply thinks that, that is the wrath of the Sant. In that, the jiva suffers a great detriment.

[Brahmaswarup Yogiji Mahārāj: 4/471]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase