॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧: જ્ઞાન તથા હેતના અંગનું

નિરૂપણ

તા. ૧૩/૨/૧૯૬૪, મુંબઈ. વ્યાખ્યાન મંદિરમાં સવારે વચનામૃત ગઢડા અંત્ય ૧ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “પ્રકૃતિ-પુરુષનાં કાર્યમાં વૈરાગ્ય કરવો. દેહના સુખમાં ન લેવાવું, તે સામાન્ય વૈરાગ્ય. મહારાજ વિના બીજે ભાવ ન બેસે, તે વિશેષ વૈરાગ્ય. બીજું બધું રાખનાં પડીકાં છે. ઢૂંસા! આંખમાં ભરાઈ જાય. ગુણાતીતમાં આપોપું તે દૃઢ આત્મનિષ્ઠા. દૃઢ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બે ઉપર ગુણાતીત જ્ઞાન હાલે છે.”

‘આપોપું કરવું’ - આ શબ્દો જેતલપુર ૧ના વચનામૃતની પાદટીપોમાં મળે છે. આ શબ્દોનો ભાવાર્થ ‘સંત સાથે આત્મબુદ્ધિ કરવી’ તેવો થાય છે. વળી પોતાના અસ્તિત્વને ભૂલી જઈ સંત એ જ મારું સ્વરૂપ છે એમ માનવું તેવો પણ અર્થ થાય છે. શાસ્ત્રીજી મહારાજે આ શબ્દોનો અર્થ જેતલપુર ૧ના પ્રસંગમાં કર્યો છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૯૭]

February 13, 1964, Mumbai. Explaining Vachanamrut Gadhadā III-1 at the Vyākhyān Mandir in the morning, Yogiji Mahārāj said, “One should remain detached from the creation of Prakruti-Purush. Ordinary vairāgya is not being taken by the pleasures of the body. Higher level of vairāgya is not seeing any value in anything other than Mahārāj. Everything else is mere packets of ashes. Ashes cause irritation in one’s eyes. Firm ātma-nishthā is to become one with Gunātit Sant (āpopu karavu). Gunātit knowledge continues forward (spreads) because of firm ātma-nishthā and vairāgya.”

Yogiji Maharaj uses the words ‘āpopu karavu’ in the original Gujarati nirupan. These words are found in the Gujarati footnote of Vachanamrut Jetalpur 1. It means to forget one’s self and believe the Sant is one’s true form. Shastriji Maharaj explains the meaning of these words in the prasang of Jetalpur 1.

[Brahmaswarup Yogiji Mahārāj: 3/597]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase