॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૧૧: પ્રેમના લક્ષણનું

પ્રસંગ

પ્રસંગ ૧

કારિયાણી પ્રકરણનું અગિયારમું વચનામૃત વંચાવતાં વાત આવી કે: “એવો ભક્ત જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જ જાય છે.”

એ સાંભળી ઈશ્વરભાઈ દેસાઈ વચમાં બોલ્યા, “બાપા! ત્યારે મૂર્તિ તો જૂનાગઢમાં ગઈ.” (અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ રહેતા એટલે)

“અત્યારે તમારી ભેળી જ છે.” યોગીજી મહારાજે ઈશ્વરભાઈની કલ્પનાને દોઢસો વર્ષ નજીક લાવી જણાવ્યું કે “મહારાજ પ્રગટ જ છે, તમારી ભેળા જ છે.”

યોગીજી મહારાજનાં આવા ત્વરિત કથનથી સભામાં પ્રતીતિ સાથે આનંદનું મોજું ફરી વળ્યું.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૧]

Prasang 1

While having Kāriyāni 11 read, Yogiji Mahārāj said, “Whenever such a bhakta [one who has the characteristic of love for Bhagwān such that he would never disobey his commands] goes, Bhagwān’s murti goes along with that bhakta.”

Ishwarbhāi Desai commented, “Bapa, the murti went to Junagadh.” (Because Aksharmurti Gunātitānand Swāmi stayed in Junagadh.)

“The [murti] is actually with you.” So saying Yogiji Mahārāj narrowed the gap of 150 years to the current day and hinted that Mahārāj is actually manifest and together with you.

With this quick, memorable moment, a wave of joy spread through those present in the assembly.

[Brahmaswarup Yogiji Mahārāj: 4/221]

પ્રસંગ ૨

તા. ૧૬/૪/૧૯૬૧, પરદેશથી પધારતા ભક્તોનું મુંબઈ બંદરે પ્રમુખસ્વામી, કોઠારી હરિજીવનદાસ વગેરે સંતો-ભક્તોએ સ્વાગત કર્યું. કપોળ વાડીમાં સૌનો ઉતારો હતો. યોગીજી મહારાજ યાત્રામાં પધારતા ન હોવાથી રેકોર્ડેડ કૅસેટ દ્વારા પોતાનો સંદેશો મોકલ્યો હતો, જે સૌ હરિભક્તોને સંભળાવ્યો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે: “વચનામૃત કારિયાણી ૧૧ પ્રમાણે આજ્ઞાથી જનાર સાથે મૂર્તિ ભેળી જ છે. દિવ્ય સ્વરૂપે સ્વામી-શ્રીજી તથા શાસ્ત્રીજી મહારાજ સાથે જ છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૭૨]

Prasang 2

April 16, 1961. Pramukh Swāmi Mahārāj, Kothāri Harijivandās, and other sadhus and devotees welcomed the devotees from Africa that had arrived in Mumbai. The devotees had asked Yogiji Mahārāj to arrange a pilgrimage to Chhapaiyā prior to the Kalash Mahotsav of Gadhada. Much of the contribution for the construction of the Gadhada mandir came from the Africa mandal and Yogiji Mahārāj was pleased with them. So Yogiji Mahārāj had agreed to arrange their pilgrimage. However, he was unable to accompany them on the pilgrimage due to his deteriorating health. Consequently, he sent a recorded message, which was played for the devotees to hear. In the message, Swāmishri said, “According to Vachanāmrut Kāriyāni 11, Mahārāj’s murti will go along with whoever abides by this āgnā to go on the pilgrimage.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/172]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase