॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૧૨: કારણ શરીર ટાળ્યાનું, આંબલીના કચૂકાનું

પ્રસંગ

જૂનાગઢ મંદિરની વાડીમાં બોરડીઓ ખોદવાનું કામ ચાલે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં પધાર્યા. સૌને કહ્યું, “મૂળિયાં મારી પાસે લાવજો.” સ્વામીશ્રી મૂળિયું હાથમાં લઈ બોલે, “આનું કારણ શરીર બળી ગયું.” ત્યાં તો સ્વામીશ્રીની આંખોમાંથી તેજ છૂટે અને મૂળિયાં પર પડે. બોરડીનાં મૂળિયાંનાં કારણ શરીર સ્વામીશ્રીએ આવી રીતે બાળી નાખ્યાં તેથી જાગા ભક્તે પૂછ્યું, “સ્વામી! કારણ શરીર તો મહારાજના સ્વરૂપનું ધ્યાન કરવાથી અને તેમનાં વચન પાળવાથી બળે છે એમ મહારાજે લખ્યું છે. તો આ બોરડીનાં ઠૂંઠાંએ કારણ શરીર બાળવા શું સાધન કર્યાં?”

તે સાંભળી સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું, “ભગવાન કે મોટાપુરુષ જ્યારે અન્યથાકર્તું શક્તિ વાપરે ત્યારે સાધનની જરૂર રહે નહીં.”

સ્વામીશ્રીના આ વચનથી જાગા ભક્તને અંતરમાં થયું કે: અહો! બોરડીનાં પણ અહોભાગ્ય કે સ્વામીશ્રીની તેના ઉપર દૃષ્ટિ પડી ગઈ!

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૨/૧૩૧]

Gunātitānand Swāmi arrived in the orchard of Junagadh mandir. There, the bordi trees were being dug up. He asked the workers to bring the roots to him. Swāmishri took each tree’s roots in his hands and said for each one, “This one’s kāran body has been destroyed.” Rays of light would emanate from Swāmishri’s eyes and fall on the tree roots. Jāgā Bhakta asked Swāmishri, “Swāmi, Mahārāj has said the kāran body is destroyed by meditating on his form and by following his commands. What spiritual endeavors did these bordi roots do such that their kāran body was destroyed?”

Swāmishri laughed and answered, “When Bhagwān or the Motā-Purush use their anyathā-kartum powers, there is no need for spiritual endeavors.”

Hearing the answer, Jāgā Swāmi understood how fortunate these bordi trees must be that Swāmishri’s drashti fell on them.

[Aksharbrahman Shri Gunātitānand Swāmi: 2/131]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase