॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૮: જીવનદોરીનું, દયાળુ પ્રકૃતિનું

પ્રસંગ

વિ. સં. ૧૯૨૧ મહેળાવથી ધોલેરા જતાં રસ્તામાં સૌ સાધુ, પાળા, હરિભક્તને પ્રાગજી ભગત ભગવાના અને સાધુના મહિમાની વાતો કરતા હતા. તે સાંભળી માન ગઢવી બોલ્યા, “પ્રાગજી! નર્યા સાધુ સાધુ શું કરી રહ્યો છે?” ત્યારે ભગતજી મહારાજે કહ્યું, “હું નથી કહેતો મુક્તાનંદ સ્વામી કહે છે.” એમ કહી મુક્તાનંદ સ્વામીના કીર્તનની કડી બોલ્યા, “‘મમ ઉર સંત અરુ મૈં સંતન ઉર, વાસ કરું સ્થિર હોઈ...’ સાધુના અંતરમાં ભગવાન રહ્યા છે અને ભગવાનના ઉરમાં સાધુ રહ્યા છે. માટે ભગવાનનો મહિમા એમાં સાધુનો મહિમા આવી જાય અને સાધુનો મહિમા કહીએ તેમાં ભગવાનનો મહિમા આવી જાય. બાકી તો અજ્ઞાન હોય ત્યાં સુધી સંત અને ભગવાન જુદા મનાય. ગઢડા મધ્ય ૨૮ના વચનામૃતમાં મહારાજે આ રહસ્ય સમજાવ્યું છે.” માન ગઢવી આ સાંભળી મૂંગા થઈ ગયા!

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત: ૧૦૭]

Samvat 1921. Gunātitānand Swāmi was travelling from Mahelāv to Dholerā. Bhagatji was discoursing to all the sadhus, pārshads, and devotees. His talks described the greatness of Bhagwān and his sadhu. Mān Gadhvi heard his discourses and asked him, “Prāgji, why do you keep going on and on about the ‘sadhu’?” Bhagatji replied, “Gadhvi, I am not the only one who mentions this. Muktānand Swāmi has also spoken about this and even Bhagwān has said that ‘The Sant is in my heart and I am in his heart. I always reside there constantly.’ Bhagwān remains in the sadhu’s heart and the sadhu remains in Bhagwān’s heart. Therefore, the sadhu’s greatness is included when talking about Bhagwān’s greatness, and Bhagwān’s greatness is incorporated when talking about the sadhu’s greatness. However, while one still has ignorance, Bhagwān and the Sant are considered separate. Mahārāj has explained this in Vachanāmrut Gadhada II-28.”

Mān Gadhvi was dumbfounded when he heard this from Bhagatji.

[Brahmaswarup Shri Prāgji Bhakta: 107]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase