॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫૨: ત્યાગી અને ગૃહસ્થની શોભાનું

પ્રસંગ

૧૯૫૫, આણંદ. યોગીજી મહારાજ કથાવાર્તામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૨નું નિરૂપણ કરતા હતા. તેમાં વાત આવી: “ત્યાગીને શોભારૂપ છે તે ગૃહસ્થને દૂષણરૂપ છે.” એક યુવક કહે, “બાપા! તમે અમારી પાસે ત્યાગીના નિયમ પળાવો છો. સ્ત્રીને ન અડવું, મેળાવીને પાણી નાખીને જમવું. તેનું શું સમજવું?” સ્વામીશ્રી કહે, “જ્યાં સુધી પરણ્યા ન હોય ત્યાં સુધી ત્યાગી જ કહેવાય.” ત્યારે એક પરિણીત યુવક કહે, “બાપા, મારું શું? મને પણ મેળાવીને જમવાની આપે આજ્ઞા કરી છે.” સ્વામીશ્રી તરત બોલ્યા, “તમારો જીવ ત્યાગી છે! અક્ષરધામમાં નથી જવું? વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ. એકાંતિક બનાવવા છે. એટલે નિયમ પાળવાનું કહીએ છીએ. બીજાને ક્યાં કહીએ છીએ?” એમ બોલતાં થોડા ગંભીર થઈ ગયા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૫૧]

1955. Ānand. Yogiji Mahārāj was explaining Vachanāmrut Gadhada II-52 during kathā. The following words were read: “That which befits a householder is not appropriate for a renunciant, and that which befits a renunciant is not appropriate for a householder.”

One youth said, “Bapa, you ask us to observe the niyams of renunciants such as not touching women and mixing food with water before eating. How should we understand that?”

Swāmishri replied, “As long as you have not married you are considered a renunciant.”

A married youth then said, “Bapa, what about me? I am married and yet you ask me to observe these niyams also.”

Swāmishri became thoughtful and said, “Your jiva is a renunciant. Do you not want to go to Akshardhām? Engage in pravrutti by the command [of the Satpurush] and retire from pravrutti by his command. I want to make you all ekāntik, so I ask you to follow niyams. Am I asking anyone else?”

[Brahmaswarup Yogiji Mahārāj: 1/551]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase