॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૭: દરિદ્રીનું

નિરૂપણ

જાન્યુઆરી, ૧૯૫૭, મુંબઈ. એક યુવકે પ્રશ્ન પૂછ્યો, “સ્વામી! દૃષ્ટિ કેમ થાય?”

ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, “જો ભગવાન ને ભગવાનના ભક્તનો ભીડો વેઠે ને દેહને ન ગણે, ને અતિશય સેવા કરે, તો એના ઉપર દૃષ્ટિ થાય; એમ ને એમ દૃષ્ટિ થતી નથી.” તે ઉપર વચનામૃત ગઢડા મધ્ય ૭ ટાંકીને બોલ્યા, “જે વૈરાગ્યહીન હોય તે તો જે મોટા સંત હોય, તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યા રહે. પછી પરમેશ્વર તેને કૃપા-દૃષ્ટિ કરે, તો વિકારમાત્ર ટળી જાય. અને સાધને કરીને તો બહુકાળ મહેનત કરતાં કરતાં આ જન્મે અથવા બીજે જન્મે ટળે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૨૦૫]

January 1957, Mumbai. A youth asked Yogiji Mahārāj, “Swāmi! How can one ensure that God looks upon one with grace?”

Yogiji Mahārāj replied, “If one disregards bodily comforts, does not feel burdened serving God and the Sant, and serves intensely, then God looks upon him with grace; but this does not happen just like that.”

Thereafter, Yogiji Mahārāj quoted Vachanāmrut Gadhadā II-7, “If a person lacks vairāgya but intensely serves a great Sant and obediently perseveres in his observance of the injunctions of God, then God will look upon him with an eye of compassion; as a result, all his vicious natures will be eradicated immediately. In comparison, if he were to endeavor in other ways, those vicious natures may be eradicated after great efforts over a long period of time either in this birth or another birth.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/205]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase