Format:
En
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૩: લીલાચરિત્ર સંભારી રાખવાનું
પ્રસંગ
પ્રસંગ ૨
તા. ૧૦/૧૨/૧૯૬૦ના રોજ મુંબઈમાં સવારે ૮.૦૦ વાગ્યે આ વચનામૃત ગઢડા પ્રથમ ૩નું નિરૂપણ યોગીજી મહારાજ કરતા હતા. તે વખતે અર્જુન ભગત બ્યુગલ લઈને આવ્યા. તે જોઈ યોગીજી મહારાજ કહે, “બ્યુગલ વગાડો.” એમ કહી બે વખત તે વગાવડાવ્યું.
પછી યોગીજી મહારાજ બોલ્યા, “આ બ્યુગલ વગડાવ્યું, તે લીલાચરિત્ર સંભારવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૫૮૪]
Prasang 2
At 8 am on December 10, 1967, Yogiji Mahārāj was discoursing on Gadhadā I-3. During the discourse, Arjunbhāi came with a bugle. Seeing the bugle, he said, “Play the ‘bingal’ (bugle).” He had the bugle played twice. Yogiji Mahārāj said, “Remember this incident.”
[Brahmaswarup Yogiji Mahārāj: 4/584]