॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૯: પાડાખારનું

નિરૂપણ

તા. ૯/૧૨/૧૯૬૧, મુંબઈ. મંગળપ્રવચનમાં વચનામૃત કારિયાણી ૯ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “કારિયાણી ૯માં ભીડો ખમવો તે ભક્તિ. ભક્તિ એટલે? નિર્દોષબુદ્ધિ, સેવાભાવ; ભગવાનમાં દિવ્યભાવ; સંબંધનો મહિમા. ઊંચે સાદે ન બોલાય. વેણ ન મરાય. વેણ માર્યું તે શાસ્ત્રીજી મહારાજને માર્યું કહેવાય. ઉદ્ધવજી તથા ગોપીઓની વાત શાસ્ત્રીજી મહારાજ બહુ કરતા. સ્વામીના સંબંધવાળાનો મહિમા આપણે સમજવો. એમની ચરણરજમાં રહેવાય એવું આપણે માંગવું. સંબંધનો મહિમાં જાણ્યો હોય તો રીસ ન ચડે. આંટી ન પડે. દાસપણું આવે. અવગુણ આવે જ નહીં. આપણે એની આગળ કુચ્ચા છીએ. દિવ્યભાવ રહે. આ વચનામૃત સિદ્ધ થાય તો દિવ્યભાવ અખંડ રહે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૨]

December 9, 1961, Mumbai. During the morning discourse, while explaining Vachanāmrut Kāriyāni 9, Yogiji Mahārāj said, “In Kāriyāni 9, devotion is defined as enduring burdens. What is devotion? Nirdosh-buddhi, servitude, seeing divinity in God, and knowing the greatness of all who has an association with God. One should not speak with a high tone or talk down to others. Talking down to others is as good as hitting Shāstriji Mahārāj.

“Shāstriji Mahārāj spoke a lot about Uddhavji and the Gopis. We should understand the importance of those associated with Swāmi. We should ask that we can stay as the dust of their feet. If one understands the greatness of the relationship [between God and the devotee], then one would not bear a grudge against them. He would develop servitude. He would never see flaws in anyone. We are nothing in front of him. He would maintain divinity in others. If one can perfect this Vachanāmrut, one will always see divinity.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/252]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase