॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૫૧: આત્મસત્તારૂપ રહે તેનાં લક્ષણનું

મહિમા

તા. ૧૨/૧/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજ કહે, “મધ્યનું ૫૧ કાઢો. નાનું છે પણ મુદ્દાનું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૯]

12 January 1962, Mumbai. During the afternoon discourse, Yogiji Mahārāj said, “Read Vachanāmrut Gadhadā II-51. It is short, but it contains a fundamental principle.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/279]

નિરૂપણ

તા. ૧૨/૧/૧૯૬૨, મુંબઈ. બપોરની કથામાં યોગીજી મહારાજ કહે, “મધ્યનું ૫૧ કાઢો. નાનું છે પણ મુદ્દાનું છે. સ્વભાવ પડ્યા તે રજોગુણનો ભાગ છે. શાંત સ્વભાવ રાખવો. આઘુંપાછું નહીં. બાળકપણું નહીં. ગુણાતીત સત્તારૂપ રહેવું. લખપતિનો દીકરો પોતાને ગરીબ માને? ‘લખપતિ’ એમ માને. તેમાં આપણે અક્ષરના દીકરા. ‘અક્ષર’ માનવું. દેહભાવ કાઢવો. અક્ષરધામમાં જન્મ્યા છીએ. સગાં-વહાલાં બધાં ગયાં. સળગી ગયું. મહારાજ ને સ્વામી બે જ છે. મુંબઈ-કલકત્તા સળગી ગયું. જ્યાં સુધી ગુણના સંગ છે તે સાધુ થયા તો પણ દુઃખિયા. મન કનડે, તોડી પાડે. તે મન ખરાબ છે, લૂંટારું છે. આત્મસત્તા એટલે અક્ષરરૂપ. મહારાજની આજ્ઞા વિના કાંઈ ન કરવું. સત્પુરુષની આજ્ઞાએ ત્રણ ટાણાં ખાવને! પણ કહે તેમ કરવું તે આત્મસત્તારૂપ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૭૯]

January 12, 1962, Mumbai. During the afternoon discourse, Yogiji Mahārāj said, “Open Vachanāmrut Gadhadā II-51. It is short but very important. Our swabhāvs are a part of rajogun. Keep a peaceful nature. Do not lapse. Do not behave like a child. Behave like Gunātit. Would a rich person’s son think he is poor? He would believe he is rich. Similarly, we are sons of Akshar. We should believe ourselves to be Akshar. Remove our body consciousness.

“We have been born in Akshardhām. All our relatives are gone (from memory). They have been burnt. Only Mahārāj and Swāmi remain. Mumbai and Kolkata have been burnt. As long as the influence of the gunas remains, he is unhappy even after becoming a sādhu.

“The mind harasses one and brings one down. The mind is very bad. It is a thief. To behave as the ātmā means to become aksharrup. Do not do anything besides following Mahārāj’s commands. With the Satpurush’s command, eat three times a day! However, to do as he says is to behave as the ātmā.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/276]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase