॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

લોયા-૨: વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળાનું

નિરૂપણ

તા. ૧૫/૩/૧૯૬૩. સવારે કથા પ્રસંગમાં વચનામૃત લો. ૨ સમજાવતાં સ્વામીશ્રીએ વાત કરી: “મર્યા પછી મોક્ષ કરે તે દેવાળિયા ગુરુ. ગુરુ પ્રત્યક્ષ મળે મોક્ષ. દેહ છતાં કૃતાર્થપણું. મૃત્યુનો ભય ટળી જાય. પ્રત્યક્ષ સંતને વિશે વિશ્વાસ અને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય – તેનું બળ આપણે જોઈએ.

“‘ગુણાતીત સ્વરૂપમાં પુરુષોત્તમ રહ્યા છે,’ તેમ જ્ઞાને કરી કાંટો મોળો ન પડે. ગુણાતીત સત્પુરુષ આપણા આત્મા છે. તેમાં આપોપું માની, જોડાઈ જઈ તેમની આજ્ઞા પાળવી, તે કરવાનું. તેમની આજ્ઞા એ સત્કર્મ ને તે જ આપણી ભક્તિ. તેમાં શંકા ન કરવી. ને તે કહે તેમ કરવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૫૧]

March 15, 1963. In the morning discourse, Swāmishri explained Loyā 2, “A guru that liberates after death is like a guru on a loan. One is liberated when one acquires a manifest guru and becomes fulfilled. The fear of death is overcome. Trust in the manifest Sant and conviction in Purushottam Nārāyan - we need the strength of these two.

“Purushottam resides in the Gunātit. One’s enthusiasm never dampens with gnān. The Gunātit Satpurush is our ātmā. One should become immersed in him and obey his commands. Following his commands are our good deeds and our bhakti. Do not doubt that. Do as he says.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/451]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase