॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૮: ‘વંદું’ના કીર્તનનું, સંતના મધ્યમાં જન્મ ધરવાનું

નિરૂપણ

તા. ૧૨/૫/૧૯૬૩, પંચાળા. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૪૮ વંચાવી યોગીજી મહારાજ કહે, “ભગવાન વિના બીજું ચિંતવન કરે છે એ અતિ ભૂલ્યો. કૉલેજવાળા, હાઈસ્કૂલવાળા અતિશે ભૂલ્યા છે. ઑફિસવાળા, ન્યાયવાળા, ફોજદારવાળા અતિશે ભૂલ્યા છે. કૂતરાં, ગધેડાંનાં લગનમાં ઢોલ નથી વાગતાં. એની મેળે થઈ જાય. તે સુખ બધી યોનિમાં છે. ઢોરાંને ઘાસ મળે, બધું મળે, પણ મોક્ષ મળે છે? નથી મળતો. સારું મકાન કર્યું હોય તો ઠાકોરજી પધરાવી વાપરીએ તેમાં ભક્તિ ને ચિંતવન થાય. વ્યવહારમાં માલ તે લૌકિક દૃષ્ટિ! જ્યાં મહારાજ જમ્યા હોય, ગુણાતીતાનંદ સ્વામી જમ્યા હોય, તે મહા-પ્રસાદી. શાસ્ત્રીજી મહારાજ જ્યાં બેઠા, તે ધારશીભાઈના ઘરે જવા કોઈએ આગ્રહ કર્યો હતો? કોઈએ કહ્યું હતું? છતાં આપણે ગયા. ભગવાન ને સંત જ્યાં બેઠા એ અક્ષરધામ.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૭૮]

May 12, 1963, Panchālā. After having Gadhadā II-48 read, Yogiji Mahārāj said, “One who contemplates on anything other than God is completely lost. College and high school students are completely lost. Office workers, people working in law, and police are completely lost. Dogs and donkeys do not have wedding ceremonies. It happens automatically. That [worldly] happiness is found in all life forms. Cattle get grass and other necessities, but is liberation attained? It is not attained. If one builds a nice house and installs the murti of Thākorji, then one can offer devotion and contemplate on God. One who perceives worth in worldly affairs has a worldly vision. Wherever Mahārāj and Gunātitānand Swāmi have eaten is a sanctified place. Did anyone insist that we go to Dhārashibhāi’s house, which was graced by Shāstriji Mahārāj? Did anyone tell us to go there? Yet, we still went. Wherever God and the Sant have been is Akshardhām.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/478]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase