॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૨૮: અર્ધબળ્યા કાષ્ઠનું, વધવાઘટવાનું

નિરૂપણ

તા. ૨૧/૧/૧૯૬૪, મુંબઈ. બપોરે વચનામૃત ગઢડા પ્રથમ ૨૮ સમજાવતાં યોગીજી મહારાજે વાત કરી, “અવગુણ આવે તો ધૂંધવાયા કરે. સત્સંગમાંથી વહ્યો જાય. નવરા પડીએ તો આ વચનામૃત સમજી લેવું. બધાં કામ પડતાં મૂકીને વચનામૃત લઈને બેસી જાવું.

“જેટલા માણસ તેટલા અવગુણ તો હોય જ, પણ તે નજરમાં ન લે, ગુણ લે. સર્વ સાધુ મોટા. સર્વ હરિભક્ત મોટા. સ્વામિનારાયણના ઉપાસક – બધા એક જ મેળ! નોખો નહીં.

“‘અહોહો! ધન્ય ભાગ્ય! ધન્ય ઘડી! સત્સંગમાં આવી પડ્યો! બીજે કુસંગમાં પડત તો શું થાત?’ એમ ગુણ લે તો અતિશય મોટપ પામે. આપણા હૃદયમાં ટાઢું રહે તે મોટપ. ગાદી-તકિયો મળે તે મોટપ નહીં. આ મોટપ હોય તો કોઈ દી’ પડવાનો વારો ન આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૮૩]

January 21, 1964, Mumbai. In the afternoon, explaining Vachanāmrut Gadhadā I-28, Yogiji Mahārāj said, “When one perceives flaws in others, he smolders (like a half-burnt log) and eventually leaves Satsang. When you have free time, understand this Vachanāmrut. Free yourselves from other tasks and read the Vachanāmrut.

“Flaws are inherently present in people, but do not look at these and only look at their virtues. All sādhus are great, all devotees are great, and all are upāsaks of Swāminārāyan! We are all one and not different.

“Oh! How fortunate I am to be in Satsang. If I had fallen into bad company, what would have happened to me? If one perceives virtues in this way, then he becomes great. True greatness is when we experience peace in our hearts, not by attaining worldly status. If one attains the former type of greatness, he will never fall.”

[Brahmaswarup Yogiji Maharaj: 3/583]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase