॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૧૭: ભરતજીના આખ્યાનનું

નિરૂપણ

તા. ૭/૭/૧૯૭૫. બારાકાર. પ્રમુખસ્વામી મહારાજ સવારે બારાકર નદી પર બાંધેલા મૅથોન બંધની મુલાકાતે પધાર્યા. અહીં જળાશયમાં નૌકાવિહાર બાદ, કેટલીક પધરામણીઓ કરીને તેઓ ઉતારે પહોંચ્યા ત્યારે બપોરના ભોજન પછી ચાલતી કથામાં ગઢડા અંત્ય પ્રકરણનું સત્તરમું વચનામૃત વંચાતું હતું. તેમાં ભરતજીએ મૃગલા પર દયા કરી તે સંદર્ભમાં શ્રીજીમહારાજે વાપરેલા શબ્દો “તે પાપે કરીને મૃગનો દેહ આવ્યો” તે વંચાયા.

તે સાંભળી એક મુમુક્ષુએ સ્વામીશ્રીને પૂછ્યું, “દયા કરવી તેમાં પાપ શા માટે?”

ત્યારે તેઓએ ઉત્તર કર્યો કે, “ભગવાન વિના બીજે બંધન થાય તેવું હેત કે દયા તે પાપ છે. દયા રાખવી તે માપમાં રાખવી. પણ તેનું જ ચિંતવન થાય અને મોક્ષના માર્ગમાંથી પાડે તેવી દયા કે હેત ન રાખવું. ભરતજીને જો ગુરુ ન મળ્યા તો બંધન થયું.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૬૫]

7/7/1975. Barakar. Pramukh Swami Maharaj arrived at Maithon Dam located on the Barakar River. Here, he ferried in the pond on a boat, blessed a few homes, then arrived for his lunch. Vachanamrut Gadhada III-17 was being read when the words “Bharatji was reborn as a deer due to the sin of that attachment” were read.

One devotee asked, “Why is having compassion considered a sin?”

Swamishri replied, “If one develops affection for someone or has compassion toward anything other than God, then that type of affection or compassion is a sin. One should have compassion in just the right degree. If one has compassion toward something and it causes one to think about them, then he falls from the path of liberation. One should not have compassion such that it would make them fall from the path of liberation. If Bharatji had a guru, he would not have become attached to the deer.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/65]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase