॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કારિયાણી-૯: પાડાખારનું

નિરૂપણ

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ. રવિસભામાં વચનામૃત કારિયાણી ૯ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “રીસ રાખે, આંટી રાખે, તે સાધુ ન કહેવાય. જળમાં લીટો. ભક્તિ એટલે ભગવાન અને સંત ઉપર હેત. મહિમા સંબંધનો સમજવો. આ શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા એનો અવગુણ કેમ આવે? તેની સાથે કેમ ન બને? શાસ્ત્રીજી મહારાજનું કોઈ ગમે એટલું અપમાન કરે તોય મંદિરે દર્શને જાય. રીસ આવે, આંટી પડે, તો મહિમામાં ખામી છે.

“ઉદ્ધવજીને પાંચ હજાર વર્ષ થઈ ગયાં તો પણ આગળ કરે છે. તેમ મારા ભક્તોનો મહિમા સમજશે તો નામ આગળ આવશે. ઉદ્ધવજીએ ‘તૃણ થાઉં’ એવું માગ્યું, પણ ‘સુપ્રિટેન્ડેન્ટ સાહેબ થાઉં’ એવું એવું માગ્યું?

“આ વચનામૃત સાંભળે તો હૈયામાં ટાઢું થઈ જાય. ભૂખ લાગી હોય ને કોળિયો ભરીએ – હૃષ્ટિ, પુષ્ટિ ને સંતોષ થઈ જાય. દિવ્યભાવ-એકાત્મપણું થઈ જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૫૯]

June 30, 1968, Gondal. During the Sunday assembly, Yogiji Mahārāj explained Vachanāmrut Kāriyāni 9: “One who keeps obstinacy and holds grudges cannot be called a sādhu. A line in water (grudges should not be permanent). Devotion is love for God and the Sant. Understand the greatness of the relationship [between God and the devotees]. How can one find flaws in those related to Shāstriji Mahārāj? How can we not get along with others? No matter how much he was insulted, Shāstriji Mahārāj would still go to the mandir for darshan. If one becomes obstinate and holds grudges, it means that there is a shortcoming in understanding the greatness (mahimā).

“Uddhavji lived 5,000 years ago; yet he is placed first. In the same way, if one understands the glory of my devotee, then his name will be among the topmost. Uddhavji asked to become a blade of grass, but did he ask to become a respectable superintendent?

“If one listens to this Vachanāmrut, one experiences peace within. If one is hungry and eats a morsel, one would experience warmth, energy and satisfaction. One sees divinity and becomes one with everyone.”

[Brahmaswarup Yogiji Mahārāj: 5/159]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase