॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬૮: અષ્ટ પ્રકારની પ્રતિમામાં અને સંતમાં અખંડ રહ્યાનું

નિરૂપણ

૧૯૭૭/૧૨/૧૨, નૈરોબી. પ્રમુખસ્વામી મહારાજે આજના દિવસે યોજાયેલી સ્વાગત-સભામાં વચનામૃત ગઢડા પ્રથમ ૬૮ રેલાવતાં તેઓએ કહ્યું કે, “ભગવાન જેવું સંત કામ કરે છે. ભગવાનના જેવું જ સામર્થ્ય. ‘આવા સંતમાં ભગવાન પ્રગટ રહ્યા છે’ એમ સમજી ભગવાનના જેવી સેવા કરવી. આ તો અક્ષરરૂપ-બ્રહ્મરૂપ કરી દે એવા મળ્યા છે. આજ્ઞા, નિયમ, નિષ્ઠા છે એ મહારાજનું સાક્ષાત્ સ્વરૂપ બન્યા છે. એક દિવ્યભાવ હોય તો દિવ્ય સુખ આવે. મનુષ્યભાવ હોય તો પછી એવું જ. ‘આપણા જેવા ભાગ્યશાળી બીજા કોઈ નથી’ એમ સમજીને કરવું, તો ડંકો વાગશે. એને વિષે નાસ્તિકભાવ આવે તો ચકલી નાહી નાંખી. આપણે કોટિ કલ્યાણ લઈને બેઠા છીએ. બીજાને એકના ફાંફાં. માયા ઉપર પગ મૂકી અક્ષરધામમાં પહોંચી જવાના, એ ડંકો વાગી ગયો. આપણને મહારાજ સાક્ષાત્ મળ્યા એમ પહોંચ્યાના પરમાણાં આવી ગયાં છે...”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૪૬૫]

December 12, 1977, Nairobi. In the welcome assembly, Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada I-68: “The Sant accomplishes tasks just like God. His powers are like that of God’s powers. Understand that God resides in such a Sant and serve him just as one serves God. We have met one who can make us aksharrup or brahmarup. He is the embodiment of following God’s commands and faith in his form. He is the very manifest form of Shriji Maharaj. If one has divya-bhāv in him, then one can derive divine bliss. If one perceives human traits in him, then they derive [ordinary] bliss. One should believe there is none as fortunate as me. Then the victory bells will ring. We are sitting on an infinite number of liberations, while others are still wandering around. To reach Akshardham by stepping on māyā is equivalent to the victory bells ringing. Having attained the manifest form of Maharaj is a sure sign that we will reach Akshardham.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/465]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase