॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૭: નટની માયાનું

નિરૂપણ

ઈ. સ. ૧૯૯૫ના ઝોળીપર્વના એકાદ દિવસ પૂર્વે સ્વામીશ્રી અમદાવાદમાં ભોજન લઈ રહ્યા હતા, ત્યારે આચાર્ય સ્વામી તેમની આગવી રમૂજી શૈલીમાં બધાને આનંદ કરાવતાં સ્વામીશ્રીનો મહિમા ગાઈ રહ્યા હતા કે, “સ્વામી! આ તો મહારાજે સંકલ્પ કર્યો કે જ્ઞાની-અજ્ઞાની સર્વે મને દેખો (પ્રથમ ૭૮) ત્યારે એમને આપનો યોગ થયો ને અમારો પત્તો પડ્યો.” વગેરે...

આ સાંભળી સંતો અંદરોઅંદર ચર્ચા [કરવા] લાગ્યા કે પંચાળા ૭ પ્રમાણે જ્ઞાનીને મતે તો ભગવાન સર્વત્ર ને સદૈવ છે છે ને છે જ. તો પછી એ જ્ઞાનીનો સમાવેશ મહારાજે પોતાના સંકલ્પમાં શા માટે કર્યો? સ્વામીશ્રી જમતાં જમતાં બધા સામું જોઈ રહ્યા હતા. તેમની ચકોર નજરે સંતોની અંદરોઅંદર શરૂ થયેલી ચર્ચાને જોઈ લીધી અને વાતનો મુદ્દો જાણી લીધો.

આચાર્ય સ્વામી બોલતા હતા એવામાં વચમાં જ પોતે બોલ્યા કે, “મહારાજે પ્રથમ ૭૮માં જે જ્ઞાનીની વાત કરી છે તે તો આ લોકના ઇતિહાસ, પુરાણ, (વેદ ઉપનિષદ્, ગીતા, ભાગવત આ તમામ) સત્શાસ્ત્રના અર્થ કરવામાં, વિજ્ઞાન (science) ને ટૅક્નોલોજીમાં જે નિષ્ણાત છે, હોશિયાર છે, તેને જ્ઞાની તરીકે ગણ્યો છે. બાકી ભગવાનના સ્વરૂપનો જે પૂર્ણ જ્ઞાની છે તે તો ભગવાનને પ્રત્યક્ષપણે દેખે જ છે. તેવા જ્ઞાની માટે સંકલ્પ નથી કર્યો.”

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨, શ્વેતવૈકુંઠ સ્વામી]

1995, Amdavad. Acharya Swami was singing Swamishri’s praises while he was having his lunch. “Swami! It’s only because Shriji Maharaj made a wish (Vachanamrut Gadhada 1-78) that: ‘may all men, ignorant and enlightened alike be able to see Me’, that we are to come into your contact, or else who knows where we’d be!”

Upon hearing this, some of the other sadhus began discussing among themselves that, “In Panchala 7, Shriji Maharaj says that one who is enlightened sees God’s divinity everywhere. If so, then why did Shriji Maharaj wish for enlightened people to see Him too?” Swamishri stayed silent for a while, watching and listening to what everyone had to say.

Then as Acharya Swami was speaking Swamishri interrupted, “The term ‘enlightened’ used in Vachanamrut Gadhada 1-78 is in reference to those who are learned in scriptural knowledge (Veda, Gita, etc.), those who are naturally intelligent and those who are experts in the fields of science and technology. His wish is that these people may also be able to see Him. Whereas one who has been enlightened by realizing God’s true form, sees God before him (everywhere and at all times). Thus Maharaj doesn’t need to wish that these people be able to see Him!”

[Divine Memories - Part 2, Swetvaikunth Swami]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase