॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા અંત્ય-૫: માહાત્મ્યે યુક્ત ભક્તિનું

મહિમા

તા. ૧૯/૯/૨૦૧૬ના દિવસે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. પ્રાસાદિક સ્થાનોએ દર્શન-દંડવત્ કરી સ્વામીશ્રીએ સર્વસ્વમાં ચીકુવાડી તરફનાં પગથિયાંથી પ્રવેશ કર્યો. અહીં પાર્ષદો એક પછી એક બોલવા લાગ્યા, “ભગતજી મહારાજનું પ્રિય વચનામૃત લોયા ૧૦મું, શાસ્ત્રીજી મહારાજનું પ્રિય વચનામૃત મધ્ય ૭મું, યોગીજી મહારાજનું પ્રિય વચનામૃત અંત્ય ૨જું અને પ્રમુખસ્વામી મહારાજ અંત્ય ૭ અને અંત્ય ૧૧ પોતાના પ્રિય વચનામૃત ગણાવતા. તો આપનું પ્રિય વચનામૃત કયું?”

સ્વામીશ્રીએ તરત જ કહ્યું, “છેલ્લાનું પાંચમું.”

19 September 2016, Sārangpur. After completing darshan and prostrations at all of the sanctified places in the mandir complex, Param Pujya Mahant Swāmi Mahārāj entered ‘Sarvasva’ (his residence) from the steps facing the chiku vādi.

Here, pārshads spoke in turns, “Bhagatji Mahārāj’s favorite Vachanāmrut was Loyā 10, Shāstriji Mahārāj’s favorite Vachanāmrut was Gadhadā II-7, Yogiji Mahārāj’s favorite Vachanāmrut was Gadhadā III-2 and Pramukh Swāmi Mahārāj used to consider Vachanāmruts Gadhadā III-7 and Gadhadā III-11 as his favorite Vachanāmruts. What is your favorite Vachanāmrut?”

Swāmishri immediately replied, “Gadhadā III-5.”

નિરૂપણ

૬-૧૦-૨૦૧૬. નડિયાદ. આજે બપોરે ભોજન પૂર્ણ થયા બાદ સંતોએ મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે, “આપનું પ્રિય વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું પાંચમું છે. તેમાં લખ્યું છે: ‘શુક-સનકાદિક જેવા જે મોટાપુરુષ તેની જે સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે સહિત એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે.’ તો એ સેવા અને પ્રસંગ એટલે શું?”

“દરેકમાં નિર્દોષબુદ્ધિ રાખવી એ સેવા. અને મન-કર્મ-વચને સત્પુરુષને સેવવા તે પ્રસંગ.” સ્વામીશ્રીએ આમ કહી સ્પષ્ટ સમજ આપી દીધી.

[બ્રહ્મના સંગે/૧૮]

October 6, 2016. Nadiad. After finishing lunch, the swamis asked Mahant Swami Maharaj, “Your favorite Vachanamrut is Gadhada III-5. In that, Maharaj has said: ‘Bhakti coupled with the knowledge of God’s greatness arises in one’s heart by serving and profoundly associating (prasang) with eminent sādhus like Shukji and the Sanakādik.’ What is meant by serving and profoundly associating with eminent sadhus?”

“To perceive everyone as free of faults is serving (sevā). And to serve the Satpurush though mind, body, and speech is profound association (prasang).” Swamishri clarified in a concise answer.

[Brahmana Sange/18]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase