અમૃત કળશ: ૧૦
કુસંગ
... કેટલાકને સત્સંગમાં જ જન્મ છે છતાં સત્સંગ મૂકી દે છે. ને કેટલાકને પ્રહ્લાદના જેટલી ઉપાધિ છે તો પણ સત્સંગ રાખે છે. માટે જે બળિયા હોય તે જ કુસંગ માત્રને ઠેલીને પ્રભુ ભજે છે... (૨૧)
પ્રકરણ/વાત: ૧૪/૮
અમૃત કળશ: ૧૦
... કેટલાકને સત્સંગમાં જ જન્મ છે છતાં સત્સંગ મૂકી દે છે. ને કેટલાકને પ્રહ્લાદના જેટલી ઉપાધિ છે તો પણ સત્સંગ રાખે છે. માટે જે બળિયા હોય તે જ કુસંગ માત્રને ઠેલીને પ્રભુ ભજે છે... (૨૧)
પ્રકરણ/વાત: ૧૪/૮