ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૧૯

જ્ઞાન-સમજણ

निजात्मानं ब्रह्मरूपं । એ વાત અવશ્ય કરી લેવી, તે મૂર્તિમાન બ્રહ્મને પામી બ્રહ્મરૂપ થઈ મહારાજની સેવામાં રહેવું છે. ને જો આ સાધુની આજ્ઞા નહિ પળે ને અક્ષરરૂપ નહિ થવાય તો મહારાજની સેવામાં નહિ રહેવાય ને બીજે ગોથાં ખવાશે... (૨૨)

પ્રકરણ/વાત: ૧૦/૧૫૩

Vat Selection


Type: Keywords Exact phrase