અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
निजात्मानं ब्रह्मरूपं । એ વાત અવશ્ય કરી લેવી, તે મૂર્તિમાન બ્રહ્મને પામી બ્રહ્મરૂપ થઈ મહારાજની સેવામાં રહેવું છે. ને જો આ સાધુની આજ્ઞા નહિ પળે ને અક્ષરરૂપ નહિ થવાય તો મહારાજની સેવામાં નહિ રહેવાય ને બીજે ગોથાં ખવાશે... (૨૨)
પ્રકરણ/વાત: ૧૦/૧૫૩