અમૃત કળશ: ૧૯
જ્ઞાન-સમજણ
જ્ઞાની હોય તે દુઃખિયો થાય ને અજ્ઞાની સુખિયો થાય, એવો વાસુદેવચરણદાસે મત લીધો તે ઉપર એમ કહ્યું જે, આ ધર્મશાળા કરી હશે ત્યારે સુખ થયું હશે કે દુઃખ? ને વળી રસોઈ કરવી તેમાં સુખ કેને? કરવી તેમાં દુઃખ. માટે સુખ તો જ્ઞાનમાં જ છે. વળી વાત કરી જે, અપૂર્ણપણું ને કલ્પના તે તો જ્ઞાન હોય તો જ ટળે. (૫)
પ્રકરણ/વાત: ૧૧/૩૮