ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૨

અભાવ-અવગુણ-દ્રોહ

વાલો પટેલ ત્યાગી થયા ત્યારે મહી કાંઠો ધમધમી ઊઠ્યો, તેનું નામ વિરક્તાનંદ પાડ્યું હતું અને ગઢડાના મહંત કર્યા હતા, પણ કૃપાનંદ સ્વામીનો દ્રોહ કર્યો તે ગાંડા થઈ ગયા ને સ્થિતિ બહુ બગડી ગઈ. એમ મોટાના અપરાધનું પાપ લાગે છે. પછી મહારાજે તેમના માબાપને તેડવા બોલાવ્યા ને પાછા ઘેર મોકલ્યા. (૧૩)

પ્રકરણ/વાત: ૧૧/૨૭

Vat Selection


Type: Keywords Exact phrase