અમૃત કળશ: ૨૩
સત્પુરુષ, ગુરુ
સાધુ છે તે ભગવાન ઓળખાવનારા છે ને અક્ષરધામમાં પણ એ જ લઈ જાશે, પણ જો એ સાથે મન નોખું પડ્યું તો ‘ત્રિશંકુનો તારો, નહિ સ્વર્ગનો ને નહિ મૃત્યુલોકનો,’ તેના જેવા હાલ થાશે. (૨૩)
પ્રકરણ/વાત: ૧૨/૬
અમૃત કળશ: ૨૩
સાધુ છે તે ભગવાન ઓળખાવનારા છે ને અક્ષરધામમાં પણ એ જ લઈ જાશે, પણ જો એ સાથે મન નોખું પડ્યું તો ‘ત્રિશંકુનો તારો, નહિ સ્વર્ગનો ને નહિ મૃત્યુલોકનો,’ તેના જેવા હાલ થાશે. (૨૩)
પ્રકરણ/વાત: ૧૨/૬