ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૨૩

સત્પુરુષ, ગુરુ

સાધુ છે તે ભગવાન ઓળખાવનારા છે ને અક્ષરધામમાં પણ એ જ લઈ જાશે, પણ જો એ સાથે મન નોખું પડ્યું તો ‘ત્રિશંકુનો તારો, નહિ સ્વર્ગનો ને નહિ મૃત્યુલોકનો,’ તેના જેવા હાલ થાશે. (૨૩)

પ્રકરણ/વાત: ૧૨/૬

Vat Selection


Type: Keywords Exact phrase