અમૃત કળશ: ૨૩
સત્પુરુષ, ગુરુ
ઉકાભાઈ ભક્તિવાળા હતા પણ મહારાજની ઘોડી સારુ પૂળો ન આપ્યો ને એટલા સારુ કજિયો કર્યો. ને જેને અર્થે સંસાર મૂક્યો ને હાડ ગાળી નાખ્યાં પણ આમ થયું. માટે સાધુ સમાગમ વિના કોઈ વાત સમજાય નહિ... જ્યારે સાંખ્યે સહિત હોય ત્યારે દોષ ટળે ... (૨૭)
પ્રકરણ/વાત: ૧૨/૧૬૫