અમૃત કળશ: ૩૧
શ્રદ્ધા, ધીરજ
કોઈને સંશય થાય જે આમ કેમ થઈ જતું નથી. તો દૂધ મેળવે છે તો જામે છે તેમ વાતુ હૈયામાં જામશે ત્યારે તે પ્રમાણે વરતાશે. તે મોના ભગતને એમ છે જે, આત્મા દેખાય તો હમણાં ઊડીએ. (૫)
પ્રકરણ/વાત: ૧૨/૭૬
અમૃત કળશ: ૩૧
કોઈને સંશય થાય જે આમ કેમ થઈ જતું નથી. તો દૂધ મેળવે છે તો જામે છે તેમ વાતુ હૈયામાં જામશે ત્યારે તે પ્રમાણે વરતાશે. તે મોના ભગતને એમ છે જે, આત્મા દેખાય તો હમણાં ઊડીએ. (૫)
પ્રકરણ/વાત: ૧૨/૭૬