ADecrease text size   AIncrease text size    Help   Set Bookmark   

અમૃત કળશ: ૭

માન

... જેમ વાઢ્યા વિના લોહી નીકળે નહિ તેમ નિર્માની થયા વિના ગુણ આવે નહિ ને ભગવાન રાજી પણ થાય નહિ. જ્ઞાનીને શું ધારો જે, પોતે નિર્માની રહીને બીજાને પણ નિર્માની કરે તેમ બધા ગુણનું જાણવું જોઈએ. (૨૮)

પ્રકરણ/વાત: ૧૧/૨૩૦

Vat Selection


Type: Keywords Exact phrase