અમૃત કળશ: ૭
માન
... જેમ વાઢ્યા વિના લોહી નીકળે નહિ તેમ નિર્માની થયા વિના ગુણ આવે નહિ ને ભગવાન રાજી પણ થાય નહિ. જ્ઞાનીને શું ધારો જે, પોતે નિર્માની રહીને બીજાને પણ નિર્માની કરે તેમ બધા ગુણનું જાણવું જોઈએ. (૨૮)
પ્રકરણ/વાત: ૧૧/૨૩૦
અમૃત કળશ: ૭
... જેમ વાઢ્યા વિના લોહી નીકળે નહિ તેમ નિર્માની થયા વિના ગુણ આવે નહિ ને ભગવાન રાજી પણ થાય નહિ. જ્ઞાનીને શું ધારો જે, પોતે નિર્માની રહીને બીજાને પણ નિર્માની કરે તેમ બધા ગુણનું જાણવું જોઈએ. (૨૮)
પ્રકરણ/વાત: ૧૧/૨૩૦