॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૭: દરિદ્રીનું

મહિમા

સં. ૧૯૪૫ના કાર્તિક માસમાં શાસ્ત્રીજી મહારાજ વગેરે બાર સંતો-પાર્ષદોને પ્રાગજી ભક્તનો મહિમા પ્રવર્તાવવાના ગુના બદલ વરતાલમાંથી બહાર કાઢવામાં આવેલા. તે સમયે આ સંતમંડળ ભગતજી મહારાજનો સમાગમ કરવા મહુવા પાસે ભાદરોડ ગામમાં રોકાયેલું. અહીં એક પ્રસંગે ભગતજી મહારાજે કહ્યું, “આજ તો સૌ પોતાના અંગનાં વચનામૃત વાંચો.”

તે સમયે વિજ્ઞાનદાસ સ્વામીએ વચનામૃત ગઢડા મધ્ય ૫૪, બેચર ભક્તે વચનામૃત ગઢડા પ્રથમ ૫૪, પુરાણી કેશવપ્રસાદદાસે વચનામૃત ગઢડા પ્રથમ ૩૬, પુરુષોત્તમદાસ બ્રહ્મર્ષિએ વચનામૃત સારંગપુર ૭, નારાયણચરણદાસે વચનામૃત સારંગપુર ૧૦ અને શંકર ભગતે વચનામૃત અમદાવાદ ૨ વાંચેલા. આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજે આ વચનામૃત ગઢડા મધ્ય ૭ને પોતાના અંગનું વચનામૃત ગણાવેલું.

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૨૮૨]

During the month of Kārtik, Samvat 1945 (November 1888 CE), a total of twelve sadhus and pārshads, including Shāstriji Mahārāj, were forced to leave from Vartāl because they were propagating the mahimā of Prāgji Bhakta.

This group of sadhus went to associate with Bhagatji Mahārāj and stayed in the village of Bhādrod, near Mahuvā. One morning, after they had bathed and performed puja, Bhagatji said, “Today, everyone should read the respective Vachanāmruts which match their personal inclinations.”

Vignāndās Swāmi read Gadhadā II-54, Bechar Bhagat read Gadhadā I-54, Yagnapurushdāsji read Gadhadā II-7, Keshavprasād Purāni read Gadhadā I-36, Purushottam Swāmi read Sārangpur 7, Nārāyancharan Swāmi read Sārangpur 10, and Shankar Bhagat read Amdāvād 2.

[Brahmaswarup Shri Prāgji Bhakta (En): 353]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase