Meaning: Gujarati
English
આત્મઘાતસ્તુ તીર્થેઽપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા । અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિષોદ્બન્ધનાદિના ॥
आत्मघातस्तु तीर्थेऽपि न कर्तव्यश्च न क्रुधा । अयोग्याचरणात् क्वापि न विषोद्बन्धनादिना ॥
Ātmaghātastu tīrthe'pi na kartavyashcha na krudhā | Ayogyācharaṇāt kvāpi na viṣhodbandhanādinā ||
152
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. (શિક્ષાપત્રી: 14)