Meaning: Gujarati English
અગ્રાહ્યાન્નેન પક્વં યદન્નં તદુદકં ચ ન ।
જગન્નાથપુરં હિત્વા ગ્રાહ્યં કૃષ્ણપ્રસાદ્યપિ ॥
अग्राह्यान्नेन पक्वं यदन्नं तदुदकं च न ।
जगन्नाथपुरं हित्वा ग्राह्यं कृष्णप्रसाद्यपि ॥
Agrāhyānnen pakvam yadannam tadudakam cha na |
Jagannāthpuram hitvā grāhyam kṛuṣhṇaprasādyapi ||
157
અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. (શિક્ષાપત્રી: 19)

Shlok Selection

Shloks Index