Meaning: Gujarati
English
સ્વવર્ણાશ્રમધર્મો યઃ સ હાતવ્યો ન કેનચિત્ । પરધર્મો ન ચાચર્યો ન ચ પાખણ્ડકલ્પિતઃ ॥
स्ववर्णाश्रमधर्मो यः स हातव्यो न केनचित् । परधर्मो न चाचर्यो न च पाखण्डकल्पितः ॥
Svavarṇāshramadharmo yah sa hātavyo na kenachit | Paradharmo na chācharyo na cha pākhaṇḍ-kalpitah ||
162
અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. (શિક્ષાપત્રી: 24)