Meaning: Gujarati
English
યે ત્વમ્બરિષવદ્ભક્તાઃ સ્યુરિહાત્મનિવેદિનઃ । તૈશ્ચ માનસપૂજાન્તં કાર્યમુક્તક્રમેણ વૈ ॥
ये त्वम्बरिषवद्भक्ताः स्युरिहात्मनिवेदिनः । तैश्च मानसपूजान्तं कार्यमुक्तक्रमेण वै ॥
Ye tvambariṣhavadbhaktāhā syurihātmanivedinah | Taishcha mānasa-pūjāntam kāryamuktakrameṇ vai ||
193
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. (શિક્ષાપત્રી: 55)