Meaning: Gujarati
English
કાર્યાસ્તસ્ય કથાવાર્તાઃ શ્રવ્યાશ્ચ પરમાદરાત્ । વાદિત્રસહિતં કાર્યં કૃષ્ણકીર્તનમુત્સવે ॥
कार्यास्तस्य कथावार्ताः श्रव्याश्च परमादरात् । वादित्रसहितं कार्यं कृष्णकीर्तनमुत्सवे ॥
Kāryāstasya kathāvārtāhā shravyāshcha paramādarāt | Vāditrasahitam kāryam kṛuṣhṇa-kīrtanamutsave ||
202
અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવાં. (શિક્ષાપત્રી: 64)