Meaning: Gujarati English
યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રૂવા નીતિર્મતિર્મમ ॥ 
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रूवा नीतिर्मतिर्मम ॥ 
Yatra yogeshvarah kṛuṣhṇo yatra pārtho dhanurdharah |
Tatra shrīrvijayo bhūtirdhrūvā nītirmatirmam || 
41
જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે અને અવિચળ નીતિ છે એમ મારો મત છે. (ગીતા: 18-78; વચ. ગ. પ્ર. ૭૦)
યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥
यज्ञ दान तपः कर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥
Yagna dān tapah karma na tyājyam kāryameva tat |
Yagno dānam tapashchaiva pāvanāni manīṣhiṇām ||
42
યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ન તજવાં. તે કરવા જોઈએ. યજ્ઞ, દાન અને તપ એ વિદ્વાનોને પવિત્ર કરનારા છે. (ગીતા: 18-5)
વિહાય કામાન્ યઃ સર્વાન્ પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ ।
નિર્મમો નિરંહકારઃ સ શાન્તિમધિગચ્છતિ ॥
विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निस्पृहः ।
निर्ममो निरंहकारः स शान्तिमधिगच्छति ॥
Vihāya kāmān yah sarvān pumānshcharati nispṛuhah |
Nirmamo niranhakārah sa shānti-madhi-gachchhati ||
43
નિઃસ્પૃહી, મમતા વગરનો, નિરભિમાની, જે પરુષ બધી ઇચ્છાઓને છોડીને વિચરે છે તે પરુષ શાંતિ પામે છે. (ગીતા: 2-71)
કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તં ।
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ ॥
करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं ।
वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि ॥
Karāravindena padāravindam mukhāravinde viniveshayantam |
Vaṭasya patrasya puṭe shayānam bālam mukundam manasā smarāmi ||
44
હસ્તકમળ વડે પગના અંગુઠાને મો‚માં મુકતા એવા વડના પાંદડા પર સૂતેલા બાલમુકુંદ ભગવાનને હું મનમાં સ્મરું છું.
શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્ ।
અર્ચનં વંદનં દાસ્યં સખ્યં આત્મનિવેદનમ્ ॥
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् ।
अर्चनं वंदनं दास्यं सख्यं आत्मनिवेदनम् ॥
Shravaṇam kīrtanam viṣhṇoho smaraṇam pādasevanam |
Archanam vandanam dāsyam sakhyam ātmanivedanam ||
45
ભગવાનનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણસેવન, પૂજન, વંદન, દાસપણું, મિત્રતા અને આત્મસમર્પણ આ નવ પ્રકારની ભક્તિ છે. (ભાગવત: 7-5-23; વચ. ગ. પ્ર. ૪૦)
સાધવો હૃદયં મહ્યં સાધૂનાં હૃદયં ત્વહમ્ ।
મદન્યત્ તે ન જાનન્તિ નાહં તેભ્યો મનાગપિ ॥
साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम् ।
मदन्यत् ते न जानन्ति नाहं तेभ्यो मनागपि ॥
Sādhavo hṛudayam mahyam sādhūnām hṛudayam tvaham |
Madanyat te na jānanti nāham tebhyo manāgapi ||
46
સાધુ મારું હૃદય છે અને હું સાધુઓનું હૃદય છું. તેઓ મારા વિના બીજું કંઈ જાણતા નથી અને હું પણ તેઓ વિના કાંઈ જાણતો નથી. (ભાગવત: 9-4-68)
ન જાતુ કામઃ કામાનામ્ ઉપભોગેન શામ્યતિ ।
હવિષા કૃષ્ણવર્ત્મેવ ભૂય એવાભિવર્ધતે ॥
न जातु कामः कामानाम् उपभोगेन शाम्यति ।
हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते ॥
Na jātu kāmah kāmānām upabhogena shāmyati |
Haviṣhā kṛuṣhṇa-vartmeva bhūya evābhivardhate ||
47
વિષયોની તૃષ્ણા વિષયોનું સેવન કરવાથી કદી શાંત થતી નથી પણ ઊલટુ ઘી નાખવાથી જેમ અગ્નિ વધે તેમ વધતી જ જાય છે. (ભાગવત: 9-19-14)
અહો ભાગ્યમ્ અહો ભાગ્યમ્ નન્દગોપવ્રજૌકસામ્ ।
યન્મિત્રં પરમાનન્દમ્ પૂર્ણં બ્રહ્મ સનાતનમ્ ॥
अहो भाग्यम् अहो भाग्यम् नन्दगोपव्रजौकसाम् ।
यन्मित्रं परमानन्दम् पूर्णं ब्रह्म सनातनम् ॥
Aho bhāgyam aho bhāgyam nandagopavrajaukasām |
yanmitran paramānandam pūrṇan brahma sanātanam ||
48
અહો ! નંદગોવાળિયાનું તથા સર્વ વ્રજવાસીઓનું ભાગ્ય ખરેખર અમાપ છે, કારણ કે આનંદરૂપ સનાતન પરબ્રહ્મ તેઓના મિત્ર છે. (ભાગવત: 10-14-30)
ન હ્યમ્મયાનિ તીર્થાનિ ન દેવા મૃચ્છિલામયાઃ ।
તે પુનન્ત્યુરુકાલેન દર્શનાદેવ સાધવઃ ॥
न ह्यम्मयानि तीर्थानि न देवा मृच्छिलामयाः ।
ते पुनन्त्युरुकालेन दर्शनादेव साधवः ॥
Na hyammayāni tīrthāni na devā mṛuchchhilāmayāhā |
Te punantyurukālena darshanādeva sādhavah ||
49
જળમય તીર્થ, પથ્થરમય દેવતા પવિત્ર નથી કરતાં, ઘણે કાળે પવિત્ર કરે છે. જ્યારે સત્પુરુષો તો દર્શનથી પવિત્ર કરે છે. (ભાગવત: 10-48-31)
દુર્લભો માનુષો દેહો દેહિનાં ક્ષણભંગુરઃ ।
તત્રાપિ દુર્લભં મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ્ ॥
दुर्लभो मानुषो देहो देहिनां क्षणभंगुरः ।
तत्रापि दुर्लभं मन्ये वैकुंठ प्रियदर्शनम् ॥
Durlabho mānuṣho deho dehinām kṣhaṇabhangurah |
Tatrāpi durlabham manye vaikunṭha priyadarshanam ||
50
આ મનુષ્યશરીર ક્ષણભંગુર છે તો પણ પ્રાણીઓને દુર્લભ છે. અને તેમાં પણ ભગવાનના પ્રિય ભક્તોનું દર્શન હું અતિ દુર્લભ માનું છું. (ભાગવત: 11-2-29)

Shlok Selection

Shloks Index