home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) એવા વિકારી જનની વાત દેનારી છે દુઃખની

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

પોતાનું માહાત્મ્ય ગાય એ સંત નથી

આ વખતના સારંગપુરના નિવાસ દરમ્યાન બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સવારે ચોસઠ-પદી ગ્રંથના આધારે મનનીય કથાલાભ આપતા. આ ક્રમમાં તા. ૧૫/૩ના રોજ ‘એવા વિકારી જનની વાત...’ પદનું નિરૂપણ કરતાં તેઓએ જણાવ્યું:

“પોતાનું માહાત્મ્ય ગાય તો એ સંત નથી. સંતને તો ભગવાનનું જ માહાત્મ્ય ગાવાનું. આપણી મોટપ મોટા માણસને મળ્યા, પૈસા-ટકા, સમૃદ્ધિ, વિદ્વત્તા, પંડિતાઈથી નથી. આજ્ઞા-ઉપાસના પાળવાથી આપણી મોટપ છે. આપણે ભક્તિભાવ જોઈએ, કથા-વાર્તા જોઈએ.”

આ જ રીતે તા. ૧૯/૩ની સવારે ‘સુણો સાધુ શુકજી સરખા રે...’ પદનો બોધ સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:

“આપણા ગુરુઓ જે થઈ ગયા છે એના જેવી સ્થિતિ ક૨વી છે, એવો વિચાર હંમેશાં રાખવો. સાધુતા રાખવાની. સાધુતાનો અર્થ સમજ્યા? સાધુતા એટલે ખમવું. માન-અપમાન, સુખ-દુઃખ બધાંની અંદર સહનશીલતા રાખવી. કોઈ દિવસ ઉતાવળા-આકળા થવું નહીં. મૂકવા આવ્યા છીએ તે મૂકવું. ક૨વા આવ્યા છીએ તે કરવું. સત્સંગમાં રુચિ થાય એવા સાધુનો જોગ રાખવો. બાહ્ય વૃત્તિ કરવા જેવી નથી. અંતર્દૃષ્ટિ હંમેશાં રાખીને સદા આનંદમાં રહેવું. એવા આશીર્વાદ છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૧૬૨]

Nirupan

(1) Evā vīkārī jannī vāt denārī chhe dukhnī

Sadguru Nishkulanand Swami

One Who Sings His Own Praises Is Not A Sant

During his stay in Sarangpur, Pramukh Swami Maharaj was explaining the meaning of some verses from the Chosath Padi. On March 15, 1996, Swamishri explained the line ‘Evā vīkārī jannī vāt’:

“One who sings his own praises is not a sant. A Sant should actually sing the praises of Bhagwan. Our greatness is not because of meeting other great people, having wealth and property, being a scholar, or other worldly reasons. Our greatness is because of following āgnā and upāsanā. We should cater devotion and discourses of God.

“On March 19, Swamishri explained ‘Suṇo sādhu Shukjī sarkhā re’:

“We should achieve the same state as our (gunatit) gurus - this is the thought we should have constantly. We must maintain sādhutā. Have you understood the meaning of sādhutā? Sādhutā means tolerating - honor or insult, happiness or misery. One should not become vexed in any situation. We should give up what we came here to give up. We should do what we came here to do. One should keep the company of sadhus who enable attachment to Satsang. It is not worth catering an external perspective (thoughts of the world). One should remain happy by maintaining introspection. Blessings to you all regarding this.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/162]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase